બોદાનાનેસ,જુનાપાદર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્વ. પૂ. માતુશ્રી પ્રભાબેન રામચંદ શાહ પરિવાર તરફથી બાળકોને ચોપડા ભેટ કરવામાં આવ્યા છે. આ પૂણ્ય કાર્યમાં પરિવારના સભ્યો વિનુભાઈ શાહ, ચારુબેન, હાર્દિક અને નમ્રતા બેનનું યોગદાન વંદનિય છે.શિક્ષણ એ સમાજની પ્રગતિનો પાયો છે. શ્રી વિનુભાઈ શાહ જેવા ઉદારદિલ Continue Reading



















Recent Comments