Home Archive by category ભાવનગર (Page 6)

ભાવનગર

ભાવનગર
બોદાનાનેસ,જુનાપાદર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્વ. પૂ. માતુશ્રી પ્રભાબેન રામચંદ શાહ પરિવાર તરફથી બાળકોને ચોપડા ભેટ કરવામાં આવ્યા છે. આ પૂણ્ય કાર્યમાં પરિવારના સભ્યો વિનુભાઈ શાહ, ચારુબેન, હાર્દિક અને નમ્રતા બેનનું યોગદાન વંદનિય છે.શિક્ષણ એ સમાજની પ્રગતિનો પાયો છે. શ્રી વિનુભાઈ શાહ જેવા ઉદારદિલ Continue Reading
ભાવનગર
તળાજા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. જીવનદાન હોસ્પિટલ,અમરદીપ કોમ્પ્લેક્સ, સરતાનપર રોડ ખાતે તા.16 ને મંગળવારે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી આ કેમ યોજાશે. તેમાં હાડકાના સર્જન ડો લાઠીયા, બાળરોગ નિષ્ણાત ડૉ. બ્રિજેશ પાલ તેમજ સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ.લાડુમોર સેવા આપશે. લાઇફ હેલ્થ કેર હોસ્પિટલ ભાવનગર દ્વારા  આ કેમ્પમાં હાડકાના […]Continue Reading
ભાવનગર
દેશ અને પ્રદેશમાં થયેલાં અકસ્માતોમાં મરણ પામનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ છે. ૨૧ વ્યક્તિઓનાં અકાળ મરણ થતાં વારસદારોને રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ રહી છે. તાજેતરમાં દેશમાં અને આપણાં પ્રદેશમાં થયેલાં અકસ્માતોમાં ૨૧ વ્યક્તિઓનાં અકાળ મરણ થવાં પામ્યા છે, જેઓને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ છે, આ સાથે શ્રી ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત રૂપિયા Continue Reading
ભાવનગર
ગઢડા સ્વામીના તાલુકા ના ઢસા ખાતે ભાવનગર જિલ્લા સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા તારીખ ૯.૬.૨૦૨૬, ના રોજ  પધાર્યા કેન્દ્રીયમંત્રી, ભાવનગરના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણિયા, ગઢડા તાલુકાની મુલાકાતે આવ્યા હતા. આ દિવસે પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ બપોરના ૩:૦૦ કલાકે ઢસા વિસ્તારના પ્રબુદ્ધ નાગરિક અને શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ, ટીંબી ના સ્થાપક Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત પ્રભુકૃપા નેત્રયજ્ઞ જેનુદ્દીનભાઈ વલીની સ્મૃતિમાં 532મો નેત્રયજ્ઞ હસ્તે શ્રી શબનમબેન કુતુબભાઈ કપાસી ઉપસ્થિતિમાં તા.26/06/2026 શુક્રવારે સવારે 9 થી 11 શિશુવિહારમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે. જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગર તથા શિવાનંદ આઈ હોસ્પિટલ, વીરનગરના સહયોગથી યોજાનાર આ યજ્ઞમાં વિનામૂલ્યે આંખ તપાસ કરી જરૂરિયાતમંદને આંખના ડ્રોપ્સ Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર ની આરોગ્ય શિબિર યોજાય  ભાવનગર ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના આર્થિક સહયોગથી આઈઓસી,ગામ તગડી મુકામે તા. 06 જૂન ના રોજ  શિશુવિહાર સંસ્થા તેમજ સિદ્ધિવિનાયક મેડિકલ સેન્ટર દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં તમામ પ્રકારના રોગોના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવેલ… જેમાં 120 જેટલાં વ્યક્તિઓની તપાસ Continue Reading
ભાવનગર
ભાવનગર અખિલ ભારતીય શેક્ષીક મહાસંધ નું રાજ્ય ના શિક્ષણમંત્રી ને આવેદનપત્ર રાજ્ય માં સરકારી તથા અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી ભરતી ન થાય ત્યાં સુધી ખાલી પડેલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકો તથ ખેલ સહાયકોની નિમણૂંક તાત્કાલિક રીન્યુ કરવા તથા પ્રાથમિક સંવર્ગમાં સુધારા અનુસાર અને સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ઠરાવમાં […]Continue Reading
ભાવનગર
ભારતીય રેલવે એક અલગ કંપની ધરાવે છે જેનું નામ છે irctc .આ કંપની રેલવ કેટરિંગ અને રેલવેના પ્રવાસોનું સુંદર આયોજન કરે છે. આ રેલવે પ્રવાસોમાં તેની સાથે જોડાતા કોઈપણ પ્રવાસીને નાની મોટી કોઈ તકલીફ ન પડે તેની સંપૂર્ણ કાળજી લેતી હોય છે.      વાત એમ છે કે થોડાં સમય પહેલાં આઈઆરસીટીસી કંપની દ્વારા રેલવે […]Continue Reading
ભાવનગર
ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય અર્પણ થયેલ છે. છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન થયેલાં આ અકસ્માતોમાં રૂપિયા ૨,૮૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ કરવામાં આવી રહી છે. પ્રદેશ, દેશ કે દુનિયા કોઈ પણ જગ્યાએ સર્જાતી આપદાઓમાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રી ચિત્રકુટધામ તલગાજરડા તરફથી સંવેદના સહાય અર્પણ થતી રહે […]Continue Reading
ભાવનગર
ભાવનગર શાળાઓની રજાઓ દરમિયાન વિદ્યાર્થી ઓમાં સર્જનાત્મક શક્તિ વિકસાવવાના હેતુથી શિશુવિહાર સંસ્થા દ્વારા છેલ્લા 87 વર્ષથી યોજાતા ગ્રીષ્મ તાલીમ વર્ગનું સમાપન તારીખ 6યે થયું. નિરમા લિમિટેડના ડીજીએમ શ્રી મેહુલભાઈ દેસાઈ તથા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી કોલેજના ડિરેક્ટર શ્રી ગીરીશભાઈ તેમજ શિક્ષણવિધ ડોક્ટર નલિનભાઈ પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં 11 શિક્ષકો અને 28 વિદ્યાર્થીઓનું અભિવાદન Continue Reading