Home Archive by category ભાવનગર (Page 8)

ભાવનગર

ભાવનગર
ગુજરાતમાં એશિયાઈ સિંહો ઉપર કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ એટલે કે સીડીવીનો ખતરો તોળાઈ રહ્યો છે‌. તેનાથી અનેક સિંહો સંક્રમિત થયા છે.વન વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરી અને સિંહોના સંરક્ષણ માટેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરવા પર્યાવરણવિદોએ માંગ ઉઠાવી છે             પર્યાવરણ વિદ્શ્રી તખુભાઈ સાંડસુર- ભાવનગર,શ્રી બીપીનભાઈ જોશી અને મંગળુભાઈ ખુમાણ -અમરેલીની Continue Reading
ભાવનગર
બોટાદ ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ (છાત્રાલય), બોટાદ દ્વારા તા. ૩૧/૦૫/૨૦૨૬, રવિવારના રોજ “વિધા ગૌરવ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ-૨૦૨૬” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સમાજના ધોરણ ૩ થી ધોરણ ૧૨ ( સામાન્ય પ્રવાહ,કોમર્સ,વિજ્ઞાન પ્રવાહ) માં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મેડલ ,પ્રમાણપત્ર, સ્મૃતિચિહ્ન તેમજ ઈનામ આપી Continue Reading
ભાવનગર
પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના કુલદિપસિંહ બી વાળાએ અમદાવાદના ગુજરાત વિધાપીઠ ખાતે દેશના વિવિધ રાજ્યોના ખેલાડીઓ વચ્ચે યોજાયેલ નેશનલ ચેમ્પિયનશિપની ટ્રાયથલે સ્પર્ધામાં તેમના કોચ અંકુરસિંહના માર્ગદર્શન હેઠળ સુંદર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.      આ સ્પર્ધામાં ત્રણ કિમી દોડ અને ૨૦૦ મીટર સ્વીમીંગ તેમજ શૂટિંગ પણ Continue Reading
ભાવનગર
આગામી જૂન-૨૦૨૬ના માસ દરમ્યાન તા.૦૩/૦૬/૨૦૨૬ના સંકષ્ટ ચતુર્થી, તા.૦૮/૦૬/૨૦૨૬નાકાલાષ્ટમી તથા તા.૧૭/૦૬/૨૦૨૬ના મહારાણા પ્રતાપ જયંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા છે.આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજરાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાંલોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં. ૨૮૨ ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજએ આવેલ જમીન કેજેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે. જે‌ સંદર્ભે ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ ફરમાવ્યું છે કે, શિહોર ગામનાં સર્વે નં.૨૮૨, શિહોર- ટાણા રોડની દક્ષિણદિશાએ ફાયરિંગ બટનું ક્ષેત્રફળ હેક્ટર-૨-૧૯-૫૩ આરે.માં આવેલ છે તે સ્થળ તથા […]Continue Reading
ભાવનગર
ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ સત્તાની રૂએ સમગ્ર ભાવનગર જિલ્લામાંઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ગ્લુટ્રેપ જાળના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધફરમાવ્યો છે.આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘનકરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.“જાહેરનામાનો અમલ અને તેના ભંગ Continue Reading
ભાવનગર
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા – જેસર ની પ્રવેશસત્ર-૨૦૨૬ ના પ્રથમ રાઉન્ડની પ્રવેશ કામગીરી તા.૧૪/૦૫/૨૦૨૬ થી શરૂ થઇ ગયેલ છે તેમજ સંસ્થા ખાતે ધોરણ-૮ પાસ આધારિત વેલ્ડર અને પ્લમ્બર તેમજ અનેધોરણ – ૧૦ પાસ આધારિત કોપા, ફીટર, મિકેનિક ડિઝલ જેવા કોર્ષ ચાલે છે. જેની પ્રવેશ ફોર્મ ભરવા માટેની છેલ્લીતા. ૨૩/૦૬/૨૦૨૬ છે. તો વહેલી તકે ઓનલાઈન પ્રવેશ […]Continue Reading
ભાવનગર
ઉનાળાની ઋતુમાં વધતા તાપમાનની સાથે શરીરમાં પ્રવાહીની માંગ નોંધપાત્ર રીતે વધી જાય છે.આ સમયે તરસ છિપાવવા માટે લેવાતા પીણાંની પસંદગી જ વ્યક્તિના વજન અને મેદસ્વિતા (Obesity) નુંભવિષ્ય નક્કી કરે છે. આરોગ્ય નિષ્ણાતોના મત મુજબ, ઉનાળો એ વજન ઘટાડવા માટે સર્વશ્રેષ્ઠ ઋતુ છે,પરંતુ બજારમાં મળતા ખાંડયુક્ત આર્ટિફિશિયલ પીણાં વજન ઘટાડવાના બદલે વધારવાનું મુખ્ય કારણબની રહ્યા છે.મેદસ્વિતાનું Continue Reading
ભાવનગર
આધુનિક કૃષિ પદ્ધતિઓમાં રાસાયણિક ખાતર અને જીવાતનાશક દવાઓના વધતા ઉપયોગ વચ્ચેઆજે “પ્રાકૃતિક કૃષિ” એક સકારાત્મક અને ટકાઉ વિકલ્પ તરીકે ઉભરી રહી છે. પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીકરવાની રીત નથી, પરંતુ ખેડૂત, સમાજ અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન જાળવતી જીવનશૈલી છે. ઓછાખર્ચે વધુ ઉત્પાદન, જમીનની ઉર્વરાશક્તિનું સંરક્ષણ અને માનવ આરોગ્યની સુરક્ષા જેવા અનેક લાભોનેકારણે પ્રાકૃતિક કૃષિ પ્રત્યે Continue Reading
ભાવનગર
પ્રાપ્ત વિગતો અનુસાર કેન્યાના નકુરુ ખાતે આગ દુર્ઘટનામાં ૧૬ છાત્રાઓએ પ્રાણ ગુમાવ્યા છે. કેન્યાના નકુરુમાં આવેલ કન્યા છાત્રાલયમાં રહીને અનેક વિધાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ છાત્રાલયમાં મધ્ય રાત્રિએ અચાનક જ આગ લાગી હતી અને તેમાં ૧૬ આશાસ્પદ દીકરીઓનાં મોત નિપજયા છે.         પૂજ્ય મોરારિબાપુની રામકથા કિલ્લારી લાતુરમાં ચાલી રહી છે ત્યારે તેમને આ […]Continue Reading