બુધવારથી ગણેશોત્સવનાઆરંભનીસાથેજસુરત શહેરમાં અંદાજિત81 હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તંત્ર દ્વારા વિસર્જન માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં 21 કુત્રિમ અને 3 કુદરતી ઓવારા પર ગણેશ વિસર્જન કરવામાં આવશે. 1થી 5 ફૂટની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાશે. જ્યારે 5 ફુટથી મોટી પ્રતિમાઓને કુદરતી ઓવારામાં વિસર્જિત કરવામાં આવશે.ફાયર વિભાગ તરફથી પાંચ Continue Reading


















Recent Comments