Home Archive by category ગુજરાત (Page 116)

ગુજરાત

ગુજરાત
બનાસકાંઠાનાં દાંતા તાલુકામાં ય્જીઇ્ઝ્ર બસને અકસ્માત નડ્યો હતો જેમાં, કુંવારસી નજીક આવેલ ઘાટીમાં એસટી બસ અચાનક ગરમ થઈને બંધ થઈ હતી અને રોડની નીચે ઉતરી ગઈ હતી. જાે કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, બસમાં સવાર ૪૦-૪૫ મુસાફરો પૈકીનાં ૧૦-૧૨ મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે અંબાજી અને દાંતાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં […]Continue Reading
ગુજરાત
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી આજે તા. ૨૪મી જુલાઈ ૨૦૨૫ના રોજ કચ્છની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહીમાં ઉપસ્થિત રહેશે.પૂર્વ કચ્છ (ગાંધીધામ), પશ્ચિમ કચ્છ (ભુજ) અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં Continue Reading
ગુજરાત
રક્ષાબંધનનો તહેવાર ૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે અને આ માટે ડાક વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે ખાસ રાખડી કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું. રક્ષાબંધનમાં મોકલવા માટે પોસ્ટ ઓફિસો દ્વારા ખાસ ડિઝાઇન કરેલા રંગબેરંગી ડિઝાઇનર રાખી કવર ઉપલબ્ધ કરાવવામાં આવી […]Continue Reading
ગુજરાત
ગુજરાત છ્જી દ્વારા લાંબા સમયથી વોચ રાખ્યા બાદ છ્જીની ટીમે નકલી ભારતીય ચલણી નોટ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. તેમજ આ ચાર લોકો અલકાયદાના આતંકવાદી મોડલ સાથે સંકળાયેલા ચારેય આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ ઍપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા ફેલાવવાની કામગીરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના બે આતંકીઓના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હોવાનું […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓને ખૂબ મહત્વનો આધારસ્તંભ ગણાવ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૩માં શરૂ થયેલી લખપતિ દીદી યોજના આજે અનેક મહિલાઓની આર્થિક ઉન્નતિનું માધ્યમ બની છે. લખપતિ દીદી યોજના સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી ગ્રામીણ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ બને છે, જેથી તેમની વાર્ષિક આવક ૧ લાખ કે તેથી વધુ […]Continue Reading
ગુજરાત
શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન કરાશે. આજરોજ કાલિદાસ મિસ્ત્રી ભવન, અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી.બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, ચાલુ […]Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એકાદશી રાત્રિ મહાજાગરણ સભાને ઓનલાઈન માધ્યમથી સંબોધન કર્યું હતું. ‘શિક્ષાપત્રી સંગ શ્રદ્ધા‘ પર આધારિત આ સત્સંગ સભામાં ગુરુકુલની ૬૫ શાખાઓના ૨૭૫થી વધુ સંતો તથા ૮૦૦૦થી વધુ પરિવારો યૂટ્યુબ અને ઝૂમ મારફતે જાેડાયા હતા.રાજ્યપાલશ્રીએ સ્વામિનારાયણ ગુરુકુલની છેલ્લા સાત દાયકાથી ચાલી રહેલી એકાદશી Continue Reading
ગુજરાત
ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી ૨.૦ અમલમાં, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા અમદાવાદ જીપીઓમાં શુભારંભપોસ્ટ ઓફિસોમાં એપીટી ૨.૦ ના અમલીકરણ સાથે, હવે યુપીઆઈ-આધારિત ડિજિટલ ચુકવણી સુવિધા ક્યુઆર કોડ સ્કેન કરીને કરી શકાય છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દેશભરની પોસ્ટ ઓફિસો વધુ સ્માર્ટ અને ડિજિટલ બનવા તરફ આગળ વધી રહી છે. […]Continue Reading
ગુજરાત
ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી માત્ર સ્થાનિક બજારો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે કેરીની નિકાસમાં નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે, જે રાજ્ય સરકારના […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના એક એક શિક્ષકે વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. જે બાદ પંકજગીરી નામના આ લંપટ શિક્ષકને ઇસનપુર પોલીસ ની ટીમ દ્વારા પોક્સો કલમ હેઠળ ધરપકડ કરીને જેલભેગો કરાયો છે.સમગ્ર ઘટના બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, ઈસનપુર સ્થિત વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ (ફીઙ્ઘટ્ઠહંટ્ઠ ૈંહંીહિટ્ઠંર્ૈહટ્ઠઙ્મ જીષ્ઠર્રર્ઙ્મ) ના પંકજગીરી Continue Reading