Home Archive by category ગુજરાત (Page 118)

ગુજરાત

ગુજરાત
ગુજરાતભરમાં સાવર્ત્રિક વરસાદ બાદ મોટાભાગના ખેડૂતોએ હોંશભેર ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ ઉગી નીકળેલા પાકોને રોગ-જીવાતથી સુરક્ષિત રાખવા ખેડૂતો દ્વારા પાક માવજત માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પણ રોગ-જીવાતથી પાકને થતા નુકશાનને અટકાવવા હરહંમેશ ખેડૂતોની પડખે રહી છે. એ જ અનુક્રમને જાળવી રાખતા ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા કપાસની વાવણી Continue Reading
ગુજરાત
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.કલેકટર શ્રી સુજીત કુમારે જણાવ્યું હતું કે નાગરિકો અને પદાધિકારીઓ સાથે વિવેકપૂર્ણ સકારાત્મક અભિગમ સાથે વાત કરવાથી સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે છે, Continue Reading
ગુજરાત
તા.૧૯ જુલાઈના રોજ આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર દ્વારા સ્વામિનારાયણ ગૌશાળા ,પેથાપુર ખાતે જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ હતી.આ તાલીમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તથા માનવ જીવનમાં સ્વાસ્થ્ય અને સુખાકારી તરફ જવા માટે પ્રાકૃતિક કૃષિની ખૂબ જ જરૂરિયાત હાલના સમયમાં છે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી.આ તાલીમ અંતર્ગત ખેડૂતો તરફથી પણ સારા […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગોર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.દેશમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અમદાવાદ મહાનગરપાલિકા અને સૌ નગરજનોને અભિનંદન Continue Reading
ગુજરાત
નાઇજર સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, મંગળવારે દેશના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પશ્ચિમ આફ્રિકાના નાઇજરમાં ઓછામાં ઓછા બે ભારતીય સ્થળાંતર કામદારોના મોત થયા હતા, જ્યારે એકનું અપહરણ કરવામાં આવ્યું હતું.‘ઠ‘ પોસ્ટમાં, દૂતાવાસે જણાવ્યું હતું કે તે હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહને સ્વદેશ મોકલવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે, જ્યારે Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ?૫,૪૦૦ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે સ્ટીલ સિટી તરીકે ઓળખાતું દુર્ગાપુર ભારતના શ્રમબળનું એક મુખ્ય કેન્દ્ર પણ છે. તેમણે ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાનનો સ્વીકાર કર્યો અને કહ્યું કે આજનો દિવસ તે ભૂમિકાને વધુ Continue Reading
ગુજરાત
સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જગ્યાએ જન્માષ્ટમી દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાઈ અને સાવચેતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ર્જીંઁ ઘડવામાં આવી છે જેમાં આ વર્ષે સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવતા અયોજક્કો અને મેળા સાથે સંકળાયેલા લોકોને મોટી રાહતના સમાચાર આવ્યા છે.એસઓપી માં સૌથી મોટો અને રાહત આપનારો ર્નિણય […]Continue Reading
ગુજરાત
અમરેલી ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક નાગેશ્રી રોડ કાંઠે આવેલ પાણી પુરવઠા વિભાગની પાણી ભરેલી ટાંકી અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી જાે કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.૭ ગામડા માટે ૧૦ લાખ લીટર પીવાના પાણીની જર્જરિત ટાંકી અચાનક પડી ભારે ભીડ ત્યાં ઉમટી પડી હતી. લાખો લીટર પાણીનો વેડફાટ […]Continue Reading
ગુજરાત
સ્વચ્છતાના સંકલ્પ થકી સર કર્યું શિખર: અમદાવાદે દેશભરમાં ડંકો વગાડી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫માં સ્વચ્છતામાં ‘નંબર-૧‘ સ્થાન મેળવ્યુંદેશભરના ૪૫૦૦થી વધુ શહેરોમાં અમદાવાદે મેળવ્યું સર્વોચ્ચ સ્થાન – નાગરિકોની સક્રિય ભાગીદારી અને છસ્ઝ્રના સઘન પ્રયાસો ફળ્યાઅમદાવાદે સ્વચ્છ સર્વેક્ષણ વર્ષ ૨૦૨૪-૨૫માં દસ લાખથી વધુની વસ્તી ધરાવતી શહેરોની ‘ગ્રીનેસ્ટ બિગ સિટી’ શ્રેણીમાં દેશનું સૌથી Continue Reading
ગુજરાત
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૧.૧૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૫૮.૪૬ ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫.૨૨ ટકા, પૂર્વ મધ્યમાં ૪૯.૩૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૩૬ ટકા, અને ઉત્તર ગુજરાતમાં ૪૮.૦૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-જીઈર્ંઝ્ર, […]Continue Reading