Home Archive by category ગુજરાત (Page 119)

ગુજરાત

ગુજરાત
ટ્રેન નં. ૫૯૨૦૬ પોરબંદર-કાનાલુસ લોકલ ૨૩.૦૮.૨૦૨૫થી ૧૫.૦૯.૨૦૨૫ સુધી ગોપજામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદટ્રેન નં. ૫૯૨૦૫ કાનાલુસ-પોરબંદર લોકલ ૨૩.૦૮.૨૦૨૫થી ૧૫.૦૯.૨૦૨૫ સુધી કાનાલુસ-ગોપજામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. એટલે કે આ ટ્રેન કાનાલુસની જગ્યાએ ગોપજામ સ્ટેશનથી ચાલશે અને ગોપજામથી ચાલીને પોરબંદર સુધી જશે. રેલ યાત્રીઓથી વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની Continue Reading
ગુજરાત
મહિસાગરના કડાણા ડેમમાં પાણીની આવક જાેવા મળી છે. કડાણા ડેમમાં પાણીની આવક ૩૪ હજાર ક્યુસેક થઈ રહી છે. કડાણા ડેમ ભયજનક સપાટીથી માત્ર ૪ ફૂટ દૂર છે. ડેમની હાલની સપાટી ૪૧૫.૪ ફૂટે પહોંચી છે. કડાણા ડેમની ભયજનક સપાટી ૪૧૯ ફૂટ છે. કડાણા ડેમ ૯૧ ટકા ભરાતા ખેડૂતોમાં ખુશી જાેવા મળી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગે આગામી બે અઠવાડિયાની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદનું જોર હજું ઓછામાં ઓછું એક અઠવાડિયું ઘટવાની શક્યતા જણાતી નથી. પરંતુ, સોમવાર (25 ઓગસ્ટ)થી રાજ્યમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર, આગામી અઠવાડિયામાં ત્રણ સિસ્ટમ સક્રિય થશે. જેમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન, સમુદ્ર સપાટીએ ગુજરાત-મહારાષ્ટ્ર Continue Reading
ગુજરાત
લિંબાયતમાં ઝાડા-ઉલ્ટી થયા બાદ વૃદ્ધાની તબિયત બગડતા મોત નિરજ્યું ચોમાસાની ઋતુ વચ્ચે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો પ્રતિદિન વકરી રહ્યો છે. આ દરમિયાન તાવ આવ્યા બાદ રાંદેરમાં બાળકી, સચીનમાં ધોરણ 12ના વિધાથી અને કાપોદ્રમાં યુવાન તથા લિંબાયતમાં ઝાડા-ઉલ્ટી થયા બાદ વૃદ્ધાની તબિયત બગડતા મોત નિરજ્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, રાંદેરના […]Continue Reading
ગુજરાત
ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાં ગરીબોને મળતા અનાજના કૌભાંડ સામે ધારાસભ્ય વિનુ મોરડિયાએ અવાજ ઉઠાવ્યો છે. કલેક્ટર સંકલનની બેઠકમાં તેમણે કલેક્ટરને સીધી ફરિયાદ કરીને જણાવ્યું હતું કે રેશનિંગની દુકાનોના કેટલાક દુકાનદારો અને કાળા બજારીયાઓ ગરીબોને મળવાપાત્ર અનાજ સગેવગે કરી રહ્યા છે. ધારાસભ્ય વિનુ મોરડિયાને તેમના મતવિસ્તારના લોકો તરફથી આ પ્રકારની અનેક ફરિયાદો મળી હતી. લોકોએ […]Continue Reading
ગુજરાત
પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટના આદેશથી મોટો ઝટકો મળ્યો છે, સજામાફી અંગેના નિર્ણયને હાઇકોર્ટે રદ કર્યો છે અને ચાર સપ્તાહમાં સરેન્ડર થવા હાઈકોર્ટે આદેશ કર્યો છે, અનિરુદ્ધસિંહનો પાસપોર્ટ પણ જમા કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે, અને અનિરુદ્ધસિંહ જાડેજાને દરરોજ હાજરી પુરાવવા આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે. મૃતક પોપટ સોરઠીયાના પરિવાજનોએ ગુજરાત Continue Reading
ગુજરાત
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) અંતર્ગત “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ જોબમેળાને ગ્રામ વિકાસ મંત્રીશ્રીએ ખુલ્લો મૂક્યો હતો અને સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે DDU-GKY હેઠળ તાલીમ પ્રાપ્ત Continue Reading
ગુજરાત
રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસ યોજનામાં ૧૦૦ ટકા સેચ્યુરેશન લાવવાના હેતુસર રાજ્યમાં ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયત ઘરો માટે ૪૮૯.૯૫ કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યુ છે. ત્રિસ્તરિય પંચાયતી રાજ વ્યવસ્થાનો મહત્વનો અને પાયાનો એકમ એવી ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર ઉપલબ્ધ થાય તેવો ઉદ્દેશ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ […]Continue Reading
ગુજરાત
શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે, ધોરણ 10 માં ભણતા વિધાર્થીની ની મોત થયા ના કેસમાં પોલીસના મતે સ્કૂલની બેદરકારી પહેલી હોવાની વાત સામે આવી છે જેના કારણે ફરિયાદ નોંધાઈ છે, સતત ત્રીજા દિવસે સેવન્થ ડે સ્કૂલ બંધ છે, સ્કૂલના ગાર્ડે અને અન્ય કોઈએ મૃતક વિધાર્થીનીને બચાવવા […]Continue Reading
ગુજરાત
ખંભાતમાં શ્રમિકના મોત થયાની ઘટના સામે આવી છે. સોખડા GIDCની એક કંપનીમાં આ દુર્ઘટના બનવા પામી. કંપનીમાં કામ કરતા શ્રમિકોના મોત થયાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બંને શ્રમિકો કેમિકલયુક્ત ટાંકો સાફ કરવા ઉર્તયા હતા અને મળ્યું મોત. શ્રમિકોનું ગૂંગળામણના કારણે મોત થયાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ […]Continue Reading