આગામી તા. 17 ને શુક્રવારના રોજ બગદાણાના બંડીધારી સદગુરુ સંતશ્રી બજરંગદાસબાપાનો 48મો પુણ્યતિથી મહોત્સવ ઉજવાશે. ત્યારે બગદાણા ખાતે સંપૂર્ણ તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિભાગો જેવા કે રસોડું, ભોજનશાળા,ચા પાણી, દર્શન, પાર્કિંગ સહિતના કામમાં સ્વયંસેવકો દિન રાત સેવા આપી રહ્યા છે. આ દિવસના મહોત્સવમાં બગદાણા ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ-ભાવિકો સામેલ થશે. બગદાણા Continue Reading


















Recent Comments