Home Archive by category ગુજરાત (Page 372)

ગુજરાત

ગુજરાત
ભેસ્તાન અને સચિન વચ્ચે સોમવારે મોડી રાત્રે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન અડફેટે આવતા બે મિત્રોના ઘટના સ્થળે મોતને ભેટયા હતા. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચિનમાં પાલીગામ ખાતે શિવાંજલી સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષીય આકાશ ઉર્ફે બડકુ શ્રીપાલ નિશાદ અને તેમના ૨૪ વર્ષીય મિત્ર દિનું વિશ્રામ નિશાદ સોમવારે મોડી રાત્રે ભેસ્તાન અને સચિન વચ્ચે […]Continue Reading
ગુજરાત
રામોલમાં નવા મકામાં સર સામાન સિફ્ટ કર્યો હતો અને બીજા દિવસે મકાનમાં તાળા તોડયા વગર રોકડા રૃા. ૧૨,૦૦૦ અને દાગીના સહિત કુલ રૃા. ૫.૫૭ લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી પોલીસ તપાસમાં મકાન માલિક ઘરને બંધ કરીને સાસરીમાં ગયા હતા. બીજા દિવસે સવારે નવા મકાનમાં રહેવા માટે આવ્યા ત્યારે બન્ને કબાટોના દરવાજા ખુલ્લા હતા અને સોના […]Continue Reading
ગુજરાત
આંગડિયા કંપનીમાં નોકરી કરતો યુવક મિત્ર સાથે રખિયાલ નિશાન ઇન્ડસ્ટ્રી કંપનીના ગેટ પાસેથી પસાર થતો હતો તે સમયે એક્ટિવા પર આવેલ બે શખ્સોએ રોકીને બેગમાં દારુ લઇ જાવ છો કહીને તેમના વ્હીકલની ડેકી ખોલાવીને તપાસ કરવા લાગ્યા હતા. એક આરોપી છરી કાઢીને યુવકના સાથી કર્મચારીના ગરદન પર મૂકીને ખિસ્સામાં થી રોકડા રૃપિયા ૧૧ હજાર કાઢી […]Continue Reading
ગુજરાત
આઇ.ઓ.સી.એલ.ની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગમાં મોતને ભેટેલા કોન્ટ્રાક્ટ પરના બે કર્મચારીઓના સ્વજનોએ વળતરની માંગણી સાથે વિરોધ પ્રદર્શિત કરી મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો. રિફાઇનરીના અધિકારીઓ અને પોલીસની સમજાવટ પછી સાંજે બંને મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. સોમવારે બપોરે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ Continue Reading
ગુજરાત
વાસણારોડ વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે તકરાર થયા બાદ પતિએ ઇન્ડેક્સમાં ચેડાં કરી પોતાના નામે વીજ મીટર કરાવી લીધું હોવાની ફરિયાદ પત્નીએ નોંધાવી છે. વ્રજવિહાર સોસાયટીમાં રહેતા હેમલતા બેને કહ્યું છે કે,મારા લગ્ન કુંદન મહાદેવભાઇ તીવરેકર સાથે થયા હતા.પતિના ત્રાસને કારણે મેં પોલીસ અને કોર્ટમાં ફરિયાદ કરી હતી.જેના કેસ ચાલી રહ્યા છે. હાલમાં હું જ્યાં રહું છું […]Continue Reading
ગુજરાત
ઓએનજીસી ખંભાત, હજીરા અને મહેસાણામાં કંપનીની સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં કાયમી ધોરણે ભરતી કરવાના બહાના હેઠળ ૯૦ લોકોના રૃપિયા એક ગઠિયો ચાંઉ કરી ગયો છે. ૧.૮૪ કરોડની ઠગાઈ કરી ગઠિયો ફરાર થઈ ગયો છે. અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ થઈ છે. અંકલેશ્વરના રહીશ અને સિક્યોરિટી સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલા ઠગે અંકલેશ્વના જ ૫૦ નોકરી વાંચ્છુને ઓએનજીસી ખંભાત, […]Continue Reading
ગુજરાત
આવતીકાલે રાજ્યમાં બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલા રાજ્ય સરકારે વિકાસલક્ષી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ નગરો અને મહાનગરોમાં વિકાસ કામો માટે ૨૫૩.૯૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૦માં ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના Continue Reading
ગુજરાત
ગુજરાતના મુસાફરોને ૨૪ કલાકમાં બે મોટા અકસ્માત નડ્યા છે. વલસાડ જિલ્લાની બોર્ડર પર આવેલા મહારાષ્ટ્રના શિરડી સાંઈબાબા મંદિરથી સુરત આવતી સદગુરૂ શિવમ નામની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. કપરાડાના માંડવા ગામ નજીક કુંભ ઘાટ પર બસ પલટી ગઈ હતી. જેના કારણે ડ્રાઈવર સહિત ૩૦થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. કપરાડાના માંડવા ગામ નજીક કુંભ […]Continue Reading
ગુજરાત
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરથી ભરૂચ આવતા સમયે બોરભાઠા નજીક મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અચાનક આગ લાગી હતી. આગના પગલે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. જાે કે, ઘટના બનતા જ તાત્કાલિક તમામ મુસાફરોને ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. ફાયર વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને […]Continue Reading
ગુજરાત
ગિરનારની ૩૬ કિલોમીટર લાંબી લીલી પરિક્રમાનો પ્રારંભ ઈન્દ્રેશ્વર ભારતી બાપુ ગેટ, દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરીને કરવામાં આવ્યો હતો. ગિરનારની ૩૬ કિલોમીટર લાંબી લીલી પરિક્રમાનો પ્રારંભ ઈન્દ્રેશ્વર ભારતી બાપુ ગેટ, દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરીને કરવામાં આવ્યો હતો. દર્શનાર્થીઓની ભીડને જાેતા સોમવારે સવારે ૬ કલાકે Continue Reading