મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવારની કંપની સાથે જોડાયેલા કથિત જમીન કૌભાંડ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. વિપક્ષે રાજ્ય સરકારને સાણસામાં લેવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ગંભીર આક્ષેપો કરી કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં રૂ.1800 કરોડની સરકારી જમીન, જે દલિતો માટે આરક્ષિત હતી, તે માત્ર રૂ.300 […]Continue Reading
















Recent Comments