કાનપુરના સાચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારના કિસાન નગરમાં મંગળવારે રાત્રે બસ અને લોડર વચ્ચે અથડામણમાં ૧૭ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં ૫ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન આદિત્યનાથે અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. બીજી તરફ, મૃતકના સગાઓને વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક બે લાખ રૂપિયા અને ઘાયલોને […]Continue Reading


















Recent Comments