Home Archive by category રાષ્ટ્રીય (Page 1453)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
નેઋત્યનું ચોમાસું હવે ધીમે ધીમે મહારાષ્ટ્રમાં પ્રવેશતા મંગળવારે સાવરથી મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગરમી અને બફારા વચ્ચે મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને મુંબઈવાસીઓએ તેનો આનંદ ઉઠાવ્યો હતો. હવામાન વિભાગના મતે મુંબઈમાં પ્રી-મોનસૂન પ્રક્રિયા અંતર્ગત વરસાદ વરસી રહ્યો છે. ૧૧ વાગ્યા સુધીમાં માલવણી, બોરીવલી અને દહીસરમાં ૩૦ એમએમ સુધી વરસાદ પડ્યો […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે વડાપ્રધાન નિવાસ સ્થાને પહોંચીને વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઉદ્ધવે જણાવ્યુ હતું કે વડાપ્રધાને અમારા Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાની કંટ્રોલ થતી સ્થિતિ વચ્ચે ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજીએ કોરોના વાયરસની જીનોમ સિક્વન્સિંગમાં નવા વેરિયન્ટને શોધ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ વેરિયન્ટ બ્રિટન અને બ્રાઝિલથી ભારત આવેલા લોકોમાં જાેવા મળ્યો છે. ઇન્સ્ટિટ્યુટે આને બી.૧.૧.૨૮.૨ નામ આપ્યું છે. આ ભારતમાં જાેવા મળતા ડેલ્ટા વેરિયન્ટની માફક જ ગંભીર છે. આનાથી […]Continue Reading
રાષ્ટ્રીય
આશરે એકાદ દશકા જેટલા લાંબા સમય સુધી રાહ જાેયા બાદ ભારતીય નૌસેનાને જુલાઈ મહિનામાં અમેરિકાથી પહેલી ખેપમાં ૩ સ્ૐ-૬૦ રોમિયો હેલિકોપ્ટર મળશે. આ હેલિકોપ્ટર્સ બહુપરિમાણીય રડારો વડે સજ્જ છે અને રાતે પણ દુશ્મનો પર હુમલો કરી શકશે. આ હેલિકોપ્ટર્સમાં હવામાં રહીને માર કરી શકે તેવી હેલફાયર મિસાઈલ, ટારપીડો અને દુશ્મન પર અચૂક નિશાન તાકી શકે […]Continue Reading
રાષ્ટ્રીય
દક્ષિણ રહેતા મહાત્મા ગાંધીની પૌત્ર પૌત્રીને છેતરપિંડીના આરોપ હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા હતા . ૫૬ વર્ષીય આશીષ લતા રામગોબિન ને સોમવારે ડરબનની કોર્ટે છ મિલિયન રેન્ડના ફ્રોડના કેસમાં દોષીત જણાઈ અને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. પોતાને ઉદ્યોગપતિ ગણાતા એવા લતાએ સ્થાનિક ઉદ્યોગપતિ પાસેથી ૬૨ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. છેતરપિંડીનો ભોગ બનેલા એસ.આર. […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકાર એક એવી યંત્રણા લાગુ કરવા વિશે વિચારી રહી છે જેનાથી કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લેનાર વિમાન પ્રવાસીઓને દેશની અંદર પ્રવાસ કરવા માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ સાથે રાખવાની જરૂર નહીં રહે. કેન્દ્રીય નાગરી ઉડ્ડયન મંત્રાલય તથા આરોગ્ય-કુટુંબ કલ્યાણ મંત્રાલયોના અધિકારીઓ આ વિશે હાલ ચર્ચા-વિચારણા કરી રહ્યાં છે. અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ આ ચર્ચામાં […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાની મલ્ટીનેશનલ ટેક્નોલોજી, ઈ-કોમર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ એમની પોતાની જ કંપની બ્લૂ ઓરિજીને બનાવેલા સ્પેસ રોકેટ ‘ન્યૂ શેફર્ડ’માં બેસીને આવતા મહિને અવકાશની સફરે જવાના છે. આ સફરે જનાર એ દુનિયાના સ્પેસ ક્ષેત્રના બિઝનેસના પ્રથમ અબજાેપતિ બનશે. બેઝોસે પોતે જાહેરાત કરી છે કે એ આવતી ૨૦ જુલાઈએ ટેક્સાસમાંથી તેમની […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં ૬૩ દિવસ બાદ સૌપ્રથમ વખત કોરોનાના કેસ એક લાખથી ઓછા નોંધાયા છે અને દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને ૪.૬૨ ટકા થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે દેશમાં વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૮૬,૪૯૮ કેસ નોંધાયા હતા જે છેલ્લા ૬૬ દિવસમાં સૌથી ઓછા છે. આ સાથે જ કોરોનાના કુલ સંક્રમિત કેસોની સંખ્યા ૨,૮૯,૯૬,૪૭૩ પર પહોંચી છે. […]Continue Reading
રાષ્ટ્રીય
જેથી લોકોને વેક્સિન લેવામાં કોઈ મુશ્કેલી ન પડે દેશની રાજધાની દિલ્હીમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું કે, જાે કેન્દ્ર તરફથી સતત વેક્સિન મળતી રહેશે તો ૪૫ વર્ષથી વધારે ઉંમરના લોકોને ૧ મહિનામાં વેક્સિન આપી દેવામાં આવશે. અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે ૪૫ વર્ષ કરતા વધારે ઉંમરના લોકોના સેન્ટર્સ પર […]Continue Reading
રાષ્ટ્રીય
પોસ્ટ વિભાગે કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હોય તેવા લોકોના પરિવારજનો માટે એક નવી પહેલ કરી છે. ઓમ દિવ્ય દર્શન સંસ્થાના સહયોગથી પોસ્ટ વિભાગે શરૂ કરેલી પહેલ અંતર્ગત મૃતક વ્યક્તિના અસ્થિ સ્પીડ પોસ્ટ દ્વારા વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વાર અને ગયા મોકલી શકાશે. ત્યાં સંસ્થાના પ્રતિનિધિઓ વિધિવત અસ્થિ વિસર્જન સહિત શ્રાદ્ધ વગેરે કર્મકાંડ કરાવી આપશે. કોરોના સંક્રમણ દરમિયાન […]Continue Reading