Home Archive by category રાષ્ટ્રીય (Page 1454)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે. દેશમાં અનેક શહેરોમાં પેટ્રોલનાં ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરની ઉપર પહોંચી ગયા છે. પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ કિંમતોમાં વધારો કરી રહી છે. અને જનતા ઊંચી કિંમતોના મારથી પરેશાન છે. આ વચ્ચે દેશના પેટ્રોલિયમ મંત્રીએ સંકેત આપ્યા છે કે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોમાં હાલ કોઈ રાહત મળશે નહીં. ગુજરાત […]Continue Reading
રાષ્ટ્રીય
પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાનને આંબી રહી છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે આ કિંમતો હવે સંપૂર્ણ પણે માર્કેટ પર ર્નિભર થઈ ગઈ છે અને હવે સરકારની કિંમત નક્કી કરવામાં કોઈ ભૂમિકા નથી. ખાદ્યતેલ અને અન્ય ચીજવસ્તુઓની ફુગાવા પર તેમણે એમ કહ્યું કે મંત્રીઓનું એક જૂથ આ અંગે નિયમિત દેખરેખ રાખે […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલ સામાન્ય જનતાને સોમવારો આકરો ઝટકો લાગ્યો છે. રવિવાર બાદ સોમવારે પણ ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા છે. આજે પેટ્રોલના ભાવોમાં ૨૪-૨૮ પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવોમાં ૨૬-૨૮ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. જ્યારે રવિવારે આખા દેશમાં પેટ્રોલના ભાવમાં ૨૬-૨૭ પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોના વાયરસનો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. પરંતુ કોવિડ-૧૯થી થનારા મોતના આંકડામાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા એક લાખ જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ૨૪૨૭ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ અગાઉ રવિવારે જાહેર થયેલા આંકડા મુજબ ૨૪ […]Continue Reading
રાષ્ટ્રીય
રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે, ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંજે ૫ વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. અગાઉ પીએમઓ દ્વારા ટ્‌વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે, પીએમ સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રના નામે સંબોધન કરશે. જે બાદ તમામ લોકોની નજર પીએમ મોદીના સંબોધન પર હતી. […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનમાં સોમવારે સવારના સમયે એક ભારે મોટી રેલવે દુર્ઘટના ઘટી છે. સિંધના ડહારકી વિસ્તારમાં ૨ ટ્રેન સામસામે અથડાવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં ૩૦થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને ૫૦ કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી છે. મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ વચ્ચે થયેલી આ અથડામણમાં મૃતકઆંક હજુ પણ […]Continue Reading
રાષ્ટ્રીય
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની બ્રેક થ્રૂ સ્ટડી મુજબ, કોરોનાની રસી અપાયેલી કોઈપણ વ્યક્તિનું સંક્રમણને કારણે મૃત્યું થયું નથી. જાે રસી લેનાર વ્યક્તિને કોરોનાનો ચેપ લાગે છે, તો પછી તેને બ્રેક થ્રૂ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. એઇમ્સે એપ્રિલ અને મેની વચ્ચે આ અભ્યાસ કર્યો છે. આ દરમિયાન, દેશમાં કોરોનાની લહેર ચરમ પર હતી અને […]Continue Reading
રાષ્ટ્રીય
નોબલ પુરસ્કારથી સમ્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કહ્યું કે ભારત સરકારે ભ્રમમાં રહેતા કોવિડ-૧૯ને ફેલાવાને રોકવા માટે કામ કરવાના બદલે પોતાના કામોના શ્રેય લેને ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું જેનાથી સ્કિજાેફ્રિનિયાની સ્થિતિ બની ગઈ અને ખૂબ જ તકલીફો ઉભી થઈ હતી.સ્કિજાેફ્રિનિયા એક ગંભીર મનોરોગ છે. જેમાં રોગી વાસ્તવિક અને કાલ્પનિક સંસારમાં ભેદ નહીં કરી શકતા. પ્રખ્યાત અર્થશાસ્ત્રીએ Continue Reading
રાષ્ટ્રીય
નવા આઇટી નિયમો અંતર્ગત સરકાર અને ટિ્‌વટરને અલ્ટિમેટમ આપીને અંતિમ નોટિસ જાહેર કરી દીધી છે. મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીએ ટિ્‌વટરને લખ્યું હતું કે ૨૮ મે અને ૨ જૂનના રોજ પ્રાપ્ત થયેલા તમારા જવાબથી નિરાશા પ્રાપ્ત થઈ છે. કારણ કે તમને જે પૂછવામાં આવ્યું હતું એ અંગે ના તો તમે સ્થિતિ સ્પષ્ટ કરી હતી […]Continue Reading
રાષ્ટ્રીય
શનિવારે સવારે ટિ્‌વટરે ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકયા નાયડુના પર્સનલ વેરિફાઇડ એકાઉન્ટમાંથી બ્લુ બેજને હટાવી દીધો હતો અને હવે તે પાછો આપી દીધો  છે. હવે તેની પ્રોફાઇલ પર બ્લુ ટિક દેખાવા લાગ્યું છે. બ્લુ ટિક હટાવા પર ટિ્‌વટર ઇન્ડિયાનું કહેવું છે કે લાંબા સમયથી એકાઉન્ટ લોગ ઇન ના થવાના લીધે આમ થયું હતું. જણાવીએ કે થોડા સમય […]Continue Reading