Home Archive by category રાષ્ટ્રીય (Page 1457)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો સતત ઘટવાના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૭ લાખ પર પહોંચી ગઈ છે. પાછલા ૨૪ કલાકમાં પણ ૧.૩૫ લાખ કરતા ઓછા કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૩૦૦૦ કરતા નીચો રહ્યો છે. ભારતમાં કોરોનાના કેસની સાથે હવે મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતમાં પાછલા ૨૪ કલાકમાં […]Continue Reading
રાષ્ટ્રીય
આ વર્ષે ૧૦૩ ટકા વરસાદનું સ્કાઇમેટનું અનુમાન, જૂનના અંત સુધી મોનસૂન દિલ્હી પહોંચે તેવી સંભાવના દેશમાં ચોમાસાનું આગમન થયું છે. ચોમાસું કેરળ પહોંચ્યું હોવાની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, ૩ જૂનને કેરળના દક્ષિણ કિનારે વરસાદ પડી રહ્યો છે. કેરળ પહોંચ્યા બાદ હવે મોનસુન ધીમે-ધીમે પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારત તરફ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના કપરા કાળમાં અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. હવે કોરોના સંક્રમણને કારણે ફ્લાઇટમાં મુસાફરો ના મળતા હવે વિવિધ એરલાઇન દ્વારા સ્ટાફને પગાર વગર જ રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. કેટલીક એરલાઇન્સે ૩૦ ટકાથી વધુના સ્ટાફને ઘરે બેસાડી દીધો છે. કોરોના સંક્રમણને કારણે એરલાઇનને ખોટ ખાવી પડી રહી છે. મુસાફરો ના મળતા કેટલીક […]Continue Reading
રાષ્ટ્રીય
આકરી ગરમીનો સામનો કરી રહેલા દેશવાસીઓને થોડી ટાઢક થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે, ત્રણ જુનથી કેરાલામાં નૈઋત્યના ચોમાસાનુ આગમાન થાય તેવી સ્થિતિ સર્જાવાનુ શરુ થઈ ગયુ છે. ચોમસુ જાેકે એક જુનની જગ્યાએ મોડુ પહોંચી રહ્યુ છે પણ ઉપગ્રહ પાસેથી મળેલી તસવીરો દર્શાવી રહી છે કે, કેરાલાના […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના મહામારીની વચ્ચે ઇઝરાઇલથી એક સારા સમાચાર આવ્યા છે. ઇઝરાઇલના વૈજ્ઞાનિકોએ ઉંદરના જીવનને ૨૩ ટકા વધારવાનો રસ્તો શોધી લીધો છે. આ અત્યંત મહત્વની શોધને જાે માણસો પર લાગુ કરવામાં આવે છે તો મનુષ્યનું જીવન ૧૨૦ વર્ષ થઈ શકે છે. રિસર્ચ દરમિયાન વૈજ્ઞાનિકોએ એસઆઇઆરટી૬ નામના પ્રોટીનનો પુરવઠો વધારીને ૨૫૦ ઉંદરોના જીવનકાળને ૨૩ ટકા સુધી વધાર્યું છે. […]Continue Reading
રાષ્ટ્રીય
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અનુસાર, કોરોનાની બીજી લહેરમાં ૫૯૪ ડૉક્ટરના મોત થયા છે. સૌથી વધુ મોત દિલ્હીમાં થયા છે જ્યા ૧૦૭ ડૉક્ટરોનો જીવ ગયો છે. બિહારમાં ૯૬, ઉત્તર પ્રદેશમાં ૬૭, રાજસ્થાનમાં ૪૩ ડોક્ટરના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં ૩૧ ડૉક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આઇએમએના સ્ટેટ વાઇઝ આંકડા જણાવે છે કે કોવિડ-૧૯ની બીજી લહેરમાં મૃતકોમાં વધુ […]Continue Reading
રાષ્ટ્રીય
પોસ્ટ કોવિડ સમસ્યાઓ ફક્ત પુખ્ત ઉંમરના વ્યક્તિઓમાં જ નથી, પરંતુ બાળકોને પણ ઘણી જ પરેશાન કરી રહી છે. પોસ્ટ કોવિડમાં બાળકોને હાર્ટ, લિવર, કિડની, લંગ્સ, બ્રેઇન ફીવર, પેટમાં દુઃખાવાથી જાેડાયેલી મુશ્કેલીઓ થઈ રહી છે. તો પુખ્ત વયના લોકોની સરખામણીએ તેમને એડવાન્સ પ્રકારની સારવારની જરૂરિયાત પડી રહી છે. કોરોનાથી રિકવર થયાના લગભગ ૩થી ૪ અઠવાડિયા બાદ […]Continue Reading
રાષ્ટ્રીય
૨૦૨૨માં પાંચ રાજ્યમાં સમયસર ચૂંટણી યોજવાનો વિશ્ર્‌વાસ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ દર્શાવ્યો હતો. માર્ચ ૨૦૨૨માં ચાર રાજ્ય – ગોવા, મણીપુર, પંજાબ અને ઉત્તરાખંડ તથા મે ૨૦૨૨માં ઉત્તર પ્રદેશમાં હાલની વિધાનસભાની પાંચ વર્ષની મુદત પૂરી થવાની છે.ચંદ્રાએ જણાવ્યું હતું કે બિહાર, પશ્રિ્‌ચમ બંગાળ અને અન્ય ચાર રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી વખતે અમે ઘણો અનુભવ Continue Reading
રાષ્ટ્રીય
આ વર્ષની જુલાઈના અંત કે ઑગસ્ટના આરંભથી દેશમાં દૈનિક એક કરોડ લોકોનું રસીકરણ કરી શકાય તેટલી વૅક્સિન ઉપલબ્ધ બનશે, એમ કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું. આગામી સૂચના ન મળે ત્યાં સુધી એક જ વ્યક્તિને જુદી જુદી બે વૅક્સિન આપવી નિયમ વિરુદ્ધ છે એટલે અત્યારે એ પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. પ્રથમ ડૉઝમાં કોવિશિલ્ડ કે […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના કેસનો આંકડો હવે કાબૂમાં આવતો દેખાઈ રહ્યો છે પરંતુ ગઈકાલની સરખામણીમાં નવા કેસ અને કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે. ગઈકાલે કોરોનાના કેસ ૧.૩૦ લાખની અંદર પહોંચ્યા હતા અને મૃત્યુઆંક ૩૦૦૦થી ઓછો નોંધાયો હતો, જાેકે, પાછલા ૨૪ કલાકમાં નોંધાયેલા આંકડામાં તેમાં વધારો થયો છે. કોરોનાના દર્દીઓ ઘટતા હોસ્પિટલો પરથી હાઉસફૂલના પાટિયા ઉતરવાના શરુ […]Continue Reading