Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 58)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
મહિસાગર પંથકની અને હાલ મોરબી પંથકમાં પરિવારજનો સાથે વાડી વિસ્તા્રમાં રહી મજૂરી કરતી ૧૯ વર્ષની યુવતી સાંજે તેના પ્રેમીને મળવા રાજકોટ બસ સ્ટેાશને આવી પહોંચી હતી. પરંતુ પ્રેમી તેને લેવા ન આવતાં જંગલેશ્વરના ફિરોઝ નામના રિક્ષાચાલકે તેને મદદ કરવાના બહાને પોતાના ફોનમાંથી પ્રેમી સાથે વાત કરાવી હતી. બાદમાં પ્રેમી સવારે આવવાનો છે એ જાણી લઈ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરમાં વાયુ સેનાની આઇએએફ સૂર્ય કિરણ એરોબિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજવામાં આવ્યો હતો. જામનગરના એરપોર્ટ નજીક આમંત્રિતો અને વિદ્યાર્થીઓની વચ્ચે સૂર્ય કિરણ એરોબિક ટીમના હવાઈ કરતબથી સર્વે મંત્રમુગ્ધ થયા હતા. ભારતીય વાયુસેના ની “સૂર્ય કિરણ” એરોબિક ટીમ દ્વારા જામનગરમાં ૧૧ નવેમ્બરના રોજ સવારે પ્રાંઈવ ઈન એર શો ડિસ્પ્લે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં જૂનાગઢના ૨૦૧૭માં ધારાસભ્ય બનેલા ભીખા જાેશીને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખા જાેશી લોકોની વચ્ચે રહેનારા અને લોકોના પ્રશ્નોને વાચા આપનારા વ્યક્તિ છે. તો બીજી તરફ ભાજપ દ્વારા કડવા પાટીદારના અગ્રણી અને ઉદ્યોગપતિ સંજય કોરડીયાને જૂનાગઢ વિધાનસભા બેઠકની ટિકિટ આપવામાં આવી છે. ભીખા જાેશી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગોંડલ શહેરમાં નશીલા પદાર્થોનો વેપલો વધ્યો હોવાની વ્યાપક ફરિયાદોને પગલે એસ.ઓ.જી, એલસીબી સહિતની પોલીસે બાતમીનાં આધારે ગોંડલની ધારેશ્વર ચોકડી પાસેથી ટ્રક ચાલકને ઝડપી ૪૮.૫૬૫ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ એસ.ઓ.જી. પીઆઈ કે.બી.જાડેજા, પીએસઆઈ બી.સી.મિયાત્રા, એ.એસ.આઇ પરવેજભાઇ સમા, કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, જયેન્દ્રસિંહ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભાજપ પ્રદેશ મંડળ દ્વારા માણાવદર ભાજપ વિધાનસભાના ઉમેદવાર તરીકે જવાહર ચાવડાના નામ પર મહોર લાગતા તેમના સ્નેહીજનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં તેમના નિવાસ્થાને શુભેચ્છા પાઠવવા પહોંચી ગયા હતા. ૮૫-માણાવદર વિધાનસભાની સીટ પર ભાજપે નામ જાહેર કરતા જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, મારાથી માણાવદરની સીટ આસાનીથી જીતી શકાય કારણ કે, છેલ્લાં ૩૨ વર્ષથી બધા સમાજના સાથે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે ૪ જ દિવસની વાર છે ત્યારે બીજેપીએ તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે,. જેમાં જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ જાડેજાની જગ્યાએ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે રીવાબાએ જણાવ્યું હતું કે ‘હવે ક્રિકેટર રવીન્દ્ર Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જુનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તેમજ અન્ય અનામતનો લાભ લેવા માટે મામલતદાર કચેરી ખાતેથી નોન ક્રિમીલેયરનાં દાખલા કઢાવવા આવતાં હોય છે પરંતુ વિધાર્થીઓ મામલતદાર કચેરી ખાતે આવતાં નગરપાલિકા કચેરીમાંથી ત્રણ વર્ષનો આવકનો દાખલો મેળવવા કહેલ પરંતુ નગરપાલિકા કચેરીમાં જતાં જવાબ ન મળ્યો હોવાનું વિધાર્થીઓએ જણાવ્યું હતું ફરી પાછા મામલતદાર કચેરી ખાતે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કોરોનાની સારવારના ચાર્જ મુદ્દે મહાનગરપાલિકાએ ગાઇડલાઇન જાહેર કરી હતી. તેમ છતાં અનેક હોસ્પિટલે કોરોનાગ્રસ્ત લોકો પાસેથી મસમોટી રકમ ખંખેરી સરેઆમ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યું હતું. આવા જ એક કેસમાં વીમાકંપનીએ તેમના પોલિસીધારક પાસેથી રાજકોટની ખાનગી હોસ્પિટલે કોરોનાની સારવારનો વધુ ચાર્જ ખંખેર્યાની રાજકોટ કન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદને પગલે કન્ઝયુમર કોર્ટે વધુ નાણાં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. કેન્દ્રીય પાર્લામેન્ટ્રીની ચાલેલી ૩ કલાકની બેઠક બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં ભાજપની લકી બેઠક એવી રાજકોટ પશ્ચિમ-૬૯ પર ડો. દર્શીતા શાહ, રાજકોટ પૂર્વ ૬૮માં ઉદય […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા હોઈ જે દુર્ઘટનાને પગલે વિવિધ સંસ્થાઓ દ્વારા મોરબી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં મોરારી બાપુ સહિતના સંતો મહંતોની હાજરીમાં કબીરધામ ખાતે શોકાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. મોરબી કબીર આશ્રમ ખાતે ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ […]Continue Reading