ભાવનગર

શિશુવિહારની બુધસભામાં ગઝલ આલેખન શિબિર યોજાય

ભાવનગર ગુજરાત સાહિત્ય અકાદમી તથા શિશુવિહાર બુધ સભા ના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર રઈશ મણિયાર ના માર્ગદર્શન હેઠળ ગઝલ લેખન શિબિરનું આયોજન થયું.. ભાવનગરના આંગણે 23 ઓગસ્ટ રવિવારે સવારે 9:30 થી સાંજના પાંચ સુધી ની શિબિરમાં 30 થી વધુ સાહિત્ય રસિકોએ ભાગ લીધો હતો 10 થી વધુ શાળા કોલેજના વિદ્યાર્થીઓ આ તાલીમમાં જોડાયા હતા જે વિશેષ ઉપકારક રહ્યું.. ડોક્ટર માનસીબેન ત્રિવેદી ના સંચાલનમાં યોજાયેલ કાર્યક્રમ માં તાલીમાર્થીઓ ને છંદ અને મીટરમાં ગઝલ આ લેખની વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી..

Related Posts