ભાવનગર

શ્રી જયશ્રીબેન પી શેઠ ફિઝિયોથેરાપી સેન્ટર શિશુવિહાર અને શ્રી સહજાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ ફિઝિયોથેરાપી કોલેજ ના ઉપક્રમે કેમ્પ યોજાયો

ભાવનગર વર્ષ 2017 માં સ્થાપિત શ્રી જયશ્રીબેન પ્રકાશભાઈ શેઠ ફિઝિયોથેરાપી સેન્ટર શિશુવિહાર અને શ્રી સહજાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ ફિઝિયોથેરાપી કોલેજ ના ઉપક્રમે 8 સપ્ટેમ્બરે યોજાયેલ કેમ્પમાં હાડકાના હૃદયના પ્રેગ્નન્સી ઉપરાંત મસલ્સના દુખાવામાં અતિ ઉપયોગી અને નિર્દેશ સારવારનો લાભ ૫૦ દર્દીઓએ લીધો હતો આજે વિશ્વ ફિઝીયોથેરાપી દિવસના અવસરે દર્દીઓને વિકસિત સ્વાસ્થ્ય માટે શ્રી સહજાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ ફિઝિયોથેરાપી કોલેજના વાઇસ પ્રિન્સિપલ ડો.ભાવિકાબેન હરિયાણી તેમજ શિશુવિહાર સેન્ટરના ડો. મૈત્રીબેન મોદી એ દર્દીઓને સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું

Related Posts