અમરેલી રાજુલાના જોલાપર કોટેશ્ર્વર મહાદેવ મંદિરમાં ચોરી રાજુલાનાં જોલાપુર ગામે આવેલ વર્ષો પુરાણા સુપ્રસિઘ્ધ કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી તસ્કરોએ ચાંદીનાં દાગીનાની ઉઠાંતરી કર્યાની ઘટના બનતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે. Tags: Post navigation Previous Previous post: બાબરામાં હરિઓમ ગૌશાળાનાં લાભાર્થે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભNext Next post: ‘સાસુ સદ્ધર તો જમાઈ અદ્ધર’, ચૂંટણીમાં જમાઈની જીત થઈ તો સાસુએ ખભે બેસાડીને નચાવ્યા Related Posts સરકારી ચિલ્ડ્રન હોમ ખાતે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી સંપન્ન લાઠી પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ઠુમ્મરની રજૂઆતના પગલે લાંબા સમય બાદ સંકલન મીટીંગ નું આયોજન અમરેલી જીલ્લામાં રોડ માફીયાઓ દ્રારા થતો બેફામ ભ્રષ્ટાચાર : અમરેલી શહેર કોંગી પ્રમુખ સંદીપ પંડયા
Recent Comments