આ પસંગે ખોખરા ના નગરસેવક કમલેશ પટેલ વિશેષ ઉપસિથત રહ્યા હતા અને સંસ્થા ની આ ઉમદા અને પેરક કામગીરી ને બિરદાવી હતી તેમ મેનેજીગ ટસ્ટીઁ કિરણકુમાર પવારે જણાવ્યું હતું
અમદાવાદ પુવઁ ના એવા વાલી ઓ કે જેઓ આથિઁક રીતે સક્ષમ હોતા નથી તેઓ ને કઇક અંશે આ અસહ્ય મોંઘવારી મા સંસ્થા મદદરુપ બની શકે તેવા આશય થી આજે ૨૦ હજાર નોટબુક ચોપડા ઓનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવેલ.ધોરણ 5 થી કોલેજ સુધીના 1800 જેટલા બાળકોને જે જે ફાઉન્ડેશન ના મેનેજીંગ ટ્રસ્ટી તરફ થી ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.
Recent Comments