શ્રીમતી રીંકુબહેન રાનેરાને સ્થળ પર જ આધાર કાર્ડ બનાવી અપાયું
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/12/citywatch-16-300x132-5-1024x451-17.jpg)
વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની યોજના વિશે છેવાડાના માનવીને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. આ યાત્રા દરમિયાન લોકોને સ્થળ પર જ અનેક યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
શ્રીમતી રાનેરા રીંકું જે નાના સુરકા ગામના રેહવાસી છે તેઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સ્થળ ઉપર જ આયુષ્માન કાર્ડ કાઢી અપાયું. આ લાભ અંતર્ગત તેઓનું પરિવાર આરોગ્ય રીતે સુરક્ષિત થવા બદલ તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.
Recent Comments