પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘પરીક્ષા યોદ્ધાઓ’ જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, “તેથી, આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં આ વિષયને ખાસ સમર્પિત એક એપિસોડ છે જે આજે, ૧૨ ફેબ્રુઆરીએ પ્રસારિત થશે.”
પ્રધાનમંત્રીએ ઠ પર પોસ્ટ કર્યુંઃ-
“ઈંઈટટ્ઠદ્બઉર્ટ્ઠિિૈજિ જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો સમાવેશ થાય છે. તેથી, આ વર્ષના “પરીક્ષા પે ચર્ચા” માં આ વિષયને ખાસ સમર્પિત એક એપિસોડ છે જે આવતીકાલે, ૧૨ ફેબ્રુઆરીએ પ્રસારિત થશે. અને આપણી સાથે જ્રઙ્ઘીીॅૈાટ્ઠॅટ્ઠઙ્ઘેર્ાહી હશે. જે આ વિષય પ્રત્યે ખૂબ જ ભાવુક છે, તેઓ આ વિશે વાત કરશે.”
Recent Comments