Home Articles posted by CITY WATCH NEWS (Page 42)
ગુજરાત
દક્ષિણ ગુજરાતના ધરમપુર નજીકના આદિવાસી ક્ષેત્ર વિરવલ ગામે તા 27 માર્ચથી 2 એપ્રિલ સુધી લોકસંત પૂ.રામકૃષ્ણ શાસ્ત્રી (કુંઢેલીવાળા છોટેમોરારીબાપુ) ના મુખેથી સંગીતમય શ્રીમદ્ ભાગવતકથાનો પ્રારંભ થશે. અહીંના દીતિયાબાપાના સમરણ સાથે સર્વ પિતૃઓના મોક્ષાર્થે અહીં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન વિદ્વાન ધર્માચાર્ય પૂ.પ્રભુદાદા તેમજ સંતો મહંતો સહિતના પધારીને આશિર્વચન Continue Reading
અમરેલી
દામનગર શ્રી ગાયત્રી મંદિર પરિસર માં સ્વ મનીષાબેન વિનંતીરાય તન્ના પરિવાર ના સહયોગ થી સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ યોજાયેલ નેત્રયજ્ઞ યોજાયો જેમાં આંખ ના તમામ રોગ ની વિના મૂલ્યે તપાસ કરાય હતી મોતિયા ના દર્દી […]Continue Reading
અમરેલી
દામનગર શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પ્રસાદ ઘર માં ગ્રામ્ય વિસ્તાર ની બહેનો એ સેવા આપી વિના મૂલ્યે સાત્વિક ભોજન પ્રસાદ સેવા સંસ્થાન શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત પ્રસાદ ઘર ની સેવા માં અનેક ગ્રામ્ય વિસ્તાર ની બહેનો એ સેવા આપી સાદું સાત્વિક ભોજન બનાવી અતિથિ અભ્યાગતો ને […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના દુધાળા પ્રાથમિક શાળા ખાતે આત્મારામ સમર્થ પ્રોજેકટ ને પ્રોત્સાહિત કરવા પધારેલ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર  શ્રીરાકેશભાઈ ધોળકિયા નાનુભાઈ મોણપરા મનોજભાઈ મોણપરા પુનાભાઈ માલવીયા સહિત ના મહાનુભવો નો હર્ષ ઉલ્લાસ થી સત્કાર કરતા વિદ્યાર્થી  લાઠી તાલુકા ના દુધાળા પ્રાથમિક શાળા પરિસર માં મહાનુભવો ના આગમન થતા વર્ગ ખંડ  તાળી ના નાદ થી ગુંજી […]Continue Reading
ભાવનગર
ભાવનગર ગુજરાત ગૅસ લિમિટેડની સી.એન.જી. ભરેલી આઈસર એલ.સી.વી. કાસ્કેડ જેની કેપીસીટી 3000લિટરની છે તેમાં 200 બાર પ્રેશરથી ગૅસ લીકેજ થતાં આગ, નાનો બ્લાસ્ટ અને એલ.સી.વી. ચાલક દાજી ગયો તેવીમોક ડ્રીલ યોજાઇ હતી. ગુજરાત ગૅસ લિમિટેડ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષઓફ-સાઇટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડ્રિલમાં સી.એન.જી. ભરેલી એલ.સી.વી. કાસ્કેડ Continue Reading
ગુજરાત
જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી પદ્મશ્રી દ્વારા નિર્મિત પંદરમી શાળા ,સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળાનું આજરોજ તા.૨૫/૩/૨૬ ના રોજ ભવ્ય લોકાર્પણ થયું હતું.પાટણ જીલ્લાના સમી તાલુકામાં આવેલા બાસ્પા ગામમાં એટલે સ્વામી સચ્ચિદાનંદજીના વતન મૂંજપુર પાસે તૈયાર થયેલી કુલ દસ ઓરડાની આ માધ્યમિક શાળાનું જગદીશ ત્રિવેદીએ“ સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળા “ એવું Continue Reading
અમરેલી
ગ્રામ્ય વિકાસને કેન્દ્રસ્થાને રાખીને અને “સુવિધાસભર ગામ — સશક્ત ગુજરાત”નાવિઝનને સાકાર કરવા સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈકસવાલા દ્વારા સતત પ્રયત્નોના પરિણામે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકનાવિવિધ માર્ગ કામો માટે ₹12.25 કરોડની મહત્વપૂર્ણ રકમ ગુજરાત સરકાર દ્વારા મંજૂરકરવામાં આવી છે.આ વિકાસકાર્યો હેઠળ સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ, ફાચરીયા, દેતડ, Continue Reading
ભાવનગર
આ પ્રસંગ છે ઉપસ્થિત સંત ઓમરામબાપુએ વિદ્યાર્થીઓને સંસ્કારી જીવન જીવવા અને શિક્ષણમાં આગળ વધવા પ્રેરણા આપી  શ્રી સદગુરુ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-બગદાણા સંચાલિત ‘બાપા સીતારામ વિદ્યા મંદિર’ ખાતે  પાંચમા વાર્ષિકોત્સવ ‘વરસના વધામણાં’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણની સાથે સંસ્કૃતિ અને કલાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો.  સાંસ્કૃતિક Continue Reading
અમરેલી
દામનગર શહેર ના મધ્યે ભગવાન નેમિનાથ દેવ નું ભવ્ય દેવળ નિર્માણ કરાવનાર દામનગર ના માજી નગરપતિ હસુભાઈ અજમેરા ના પુત્રી રત્ન બીનાબેન અજમેરા દ્વારા દિવ્ય મનોરથ ભગવાન નેમિનાથ દેવળ ખાતે  દેરાસર માં ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં  બીનાબેન અજમેરા પ્રજ્ઞાબેન અજમેરા  નીરૂબેન અજમેરા વીણાબેન જુઠાણી ઇલાબેન અજમેરા વર્ષાબેન જુઠાણી ઉર્વશીબેન પારેખ કોમલબેન અદાણી Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કેજેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે RPF નાં અધિકારી/કર્મચારીઓની ત્રિમાસિકફાયરિંગ પ્રેક્ટિસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી જાનમાલની સલામતી ખાતર ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલઅધિકારની રૂઈએ શિહોર ગામનાં સર્વે નં.૨૮૨, શિહોર- ટાણા Continue Reading