Home Articles posted by CITY WATCH NEWS (Page 52)
ભાવનગર
ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૨,૫૮૫ પ્રતિક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનનો પોષણક્ષમ અને વાજબીભાવ મળી રહે તે હેતુસર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે ઘઉંની સીધી ખરીદી હાથધરવામાં આવનાર છે.આ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો […]Continue Reading
ભાવનગર
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો માહે : માર્ચ – ૨૦૨૬ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમતા.૨૪/૦૩/૨૦૨૬ નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ.મનીષ કુમાર બંસલનાં અધ્યક્ષ પદે યોજાશેContinue Reading
અમરેલી
અમરેલી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા હસ્તકના આયુષ્માન આરોગ્ય મંદિરોમાં મહિલા અને પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટરની કરાર આધારિત ભરતી કરવામાં આવશે. ૧૧ માસ માટે પાર્ટટાઇમ કરાર આધારિત સેન્ટરદીઠ એક પુરૂષ ઉમેદવારોની ૧. નડાળા, ૨. સરસિયા, ૩.જુના વઘાનિયા, ૪. અનીડા, ૫. કડિયાળી માટે આવશ્યકતા છે. આ જગ્યા પર કલાકના રૂ. ૨૫૦ લેખે મહત્તમ ૩૨ કલાકના માસિક રૂ. ૮,૦૦૦ વેતન આપવામાં Continue Reading
અમરેલી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંજોગોમાં વાદળછાયું વાતાવરણ તથા સંભવિત વરસાદને કારણે પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી રાજ્યના ખેડૂત મિત્રોને પાક સંરક્ષણ માટે આગોતરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેતરમાં કાપણી કરેલ અથવા ખુલ્લામાં રહેલ ખેત ઉત્પાદનને […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા પંચાયતની નિયત સમય મર્યાદાની મુદત પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા હુકમ અન્વયે અમરેલી જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે કલેક્ટરશ્રી, અમરેલીની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકનો હુકમ થતા મંગળવારે તા. ૧૭ માર્ચના રોજ જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે અમરેલી જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.  રાજ્ય સરકાર દ્વારા ગુજરાત Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારના ભગીરથ સફળ પ્રયત્નો થકી સતત અને અવિરત જળ સંચય અભિયાન આગળ ધપી રહ્યું છે. જનભાગીદારી થકી ગ્રામ્ય કક્ષાએ જળસંરક્ષણ માટે ભગીરથ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આજરોજ કુંકાવાવના જંગર મુકામે ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ૧૦૦ ટકા વીજળીમુક્ત – સોલાર Continue Reading
અમરેલી
​​”ઝમીર વેચીને સત્તાના મહેલ ચણનારા બહુ જોયા, હજી આ રાખમાં થોડાઘણા અણનમ ઈમાન બાકી છે.” ​”ગમે તેટલી કરો કોશિશ આ સત્યને દબાવવાની, ખમી જાઓ સમય, હજી તો કઠીન ઇમ્તિહાન બાકી છે.” –“પાંધી સર” ​વર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં નૈતિકતા અને સિદ્ધાંતો જાણે વિસરાઈ રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. એક સમયે જ્યાં રાજનીતિ લોકસેવા અને આદર્શોનું […]Continue Reading
અમરેલી
વધ્યા છે જે વિઘ્નો એને હટાવીને  આવ્યા, અમે ‘મારા-તારા’ છોડીને ‘સારા’ને લાવ્યા. ​ડર નથી કોઈનો કે નથી કોઈની ધમકીની પરવા, સત્યના માર્ગે પારદર્શકતાની મશાલ અમે જગાવવા આવ્યા  –“પાંધી સર” સાવરકુંડલા શહેરમાં સ્થાનિક નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. કાણકીયા કોલેજ અને ઘેલાણી મહિલા કોલેજમાં લાંબા સમય બાદ યોજાયેલી ક્લાર્કની ભરતી Continue Reading
અમરેલી
નગરના માર્ગ પર શ્રદ્ધા તણો દરિયો પણ  ઊમટશે, સૌના  કંઠમાં ‘શ્રી રામ’નો જયઘોષ પણ ગાજશે. ​દીવડા પ્રેમનાં પ્રગટાવી,  સ્વાગત જે કરે જેમનું , અયોધ્યા છોડી પ્રભુ શ્રી રામજી સાવરકુંડલામાં પણ પધારશે. –“પાંધી સર”  ​ અયોધ્યાધામમાં પ્રભુ શ્રી રામલલ્લાના નૂતન મંદિરના નિર્માણ બાદ સમગ્ર દેશમાં રામમય વાતાવરણ છે, ત્યારે સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા Continue Reading
ગુજરાત
જૂનાગઢ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત (kcg)ના દ્વારા “વૈશ્વિક વેપારની બદલાતી ગતિશીલતા અને નવા વિશ્વ વ્યવસ્થામાં ભારતની ભૂમિકાઃ ૨૦૪૭ સુધીમાં અમૃત કાળનું વિઝનિંગ’ વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ પરિષદમાં વૈશ્વિક Continue Reading