ભાવનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને ‘મિલેટએક્સ્પો-૨૦૨૬’ના આયોજન અંગે બેઠક યોજાઈ હતી.મ્યુનિસિપલ કમિશનરશ્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મિલેટ અંગે ખેડૂતો તેમજ નાગરિકોમાં વ્યાપકજનજાગૃતિ વધારવાના હેતુસર ભાવનગરના જવાહર મેદાન ખાતે તા.૨૧ અને ૨૨ માર્ચ દરમિયાન દ્વિ-દિવસીય‘મિલેટ એક્સ્પો-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે.આ Continue Reading

















Recent Comments