Home Articles posted by CITY WATCH NEWS (Page 54)
અમરેલી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ અને આંબરડી મુકામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળા ધામેલ ખાતે તા. ૧૭.૦૩.૨૦૨૬ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત શાખપુર, પાડરશીંગા, હાવતડ, ઈંગોરાળા, ધામેલ, હજીરાધાર, ભાલવાવ, રાભડા,ભટવદર સહિતના ગામના નાગરિકો સેવાસેતુ કાર્યક્રમનો લાભ લઈ શકે છે. પ્રાથમિક શાળા આંબરડી Continue Reading
અમરેલી
તાજેતરમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અમલી ‘નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ’ (Ullhas) અંતર્ગત નિરક્ષર વ્યક્તિઓને પાયાનું શિક્ષણ આપવા માટે સમગ્ર દેશમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન કસોટી (FLNAT) યોજવામાં આવી હતી. આ જ કડીમાં અમરેલી જિલ્લામાં પણ તા. ૧૫/૦૩/૨૦૨૬ના રોજ કુલ ૩૨૨ કેન્દ્રો પર આ પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં Continue Reading
અમરેલી
કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે. રવિ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફત કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે ખેડૂતોએ તા. ૨૭.૦૩.૨૦૨૬ સુધીમાં વી.સી.ઈ મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની […]Continue Reading
અમરેલી
પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘરેલુ LPGનો જથ્થો જળવાઈ રહે તેમજ જાહેર જનતાને કોઈ અગવડતા ન પડે તે ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, લાઠી, દામનગર, રાજુલા અને લીલીયામાં આવેલી વિવિધ હોટલ્સ અને રેસ્ટોરન્ટ, શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયો, વૃદ્ધાશ્રમો, અનાથાલય અને અન્ય સંસ્થાઓને આગામી સમયમાં PNG (ગુજરાત ગેસ)ના કનેક્શન Continue Reading
અમરેલી
દામનગર ના દહીંથરા ના સામાન્ય ખેડૂત પરિવાર ના ઉદારમત છગનભાઈ વલ્લભભાઈ વાવીયા દ્વારા દામનગર પંથક ના ગામ દહીથરા મેથળી કાચરડી સહિત ના વિસ્તાર માં ચાલતા ભડિયા સ્ટોનકચર માં કામ કરતા શ્રમિક પરિવારો માં ચપ્પલ વિતરણ અભિયાન ચલાવ્યું હતું દૂરસદુર વેરાન વગડા રેવન્યુ વિસ્તારો માં ખેતીવાડી કામ કરતા ભાગીયા સહિત જરૂરિયાતમંદ પરિવારો ને મોટી સંખ્યા માં […]Continue Reading
ભાવનગર
ઉમરાળા તાલુકા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ના દર્દી કલ્યાણ માટે ૧૦ લાખ નું દાન અર્પણ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) નાં સેવાકાર્યથી પ્રભાવિત લાઠી (જી.અમરેલી) નાં વતની અને હાલ સુરત સ્થિત ઉદારદિલ દાતા શ્રી કાનજીભાઈ ઝવે૨ભાઈ વિરાણી એ તેમનાં ટ્રસ્ટ જી. સી. ફાઉન્ડેશન – મોરબી દ્વારા હોસ્પિટલમાં ચાલતા તદ્ન નિઃશુલ્ક Continue Reading
અમરેલી
સાવરકુંડલા–લીલીયા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈકસવાલાના હસ્તે લીલીયા તાલુકા બવાડા, ભેંસવડી, પૂજાપાદર, ગોઢાવદર ભેંસવડી ગામે પંચાયત ઘરતેમજ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા ઉતારવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું…લીલીયા તાલુકાના બવાડા તેમજ ભેસવડી ગામે રૂ.૨૫ લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ઘર(સચિવાલય)ના નિર્માણ કાર્યનું Continue Reading
અમરેલી
આગામી તા. ૨૨ માર્ચ રવિવારનાં રોજ સવારે ગુજરાત રાજ્યનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બન્યાં બાદ પ્રથમ વખત અમરેલી પધારી રહ્યાં હોય, રાજ્યનાં શિર્ષનેતૃત્વને આવકારવા અમરેલી જિલ્લા ભાજપનાં મુખ્ય આગેવાનોની એક અગત્યની બેઠક હોટલ એન્જલ લોર્ડઝ ખાતે રાખવામાં આવી હતી. જીલ્લા Continue Reading
ગુજરાત
સુરત સંસ્થાન વરાછા શાખા બ્રહ્માકુમારી દ્વારા – “ડિઝાઇન યોર ડેસ્ટિની” વિષયે સેમિનાર યોજાયો બ્રહ્માકુમારી સંસ્થાની વરાછા રોડ સ્થિત શાખા દ્વારા “ડિઝાઇન યોર ડેસ્ટિની” વિષય પર સેમિનારનું આયોજન ઉગમનગર ખાતે કરવામાં આવ્યું.મુખ્ય વક્તા તરીકે પધારેલા ડૉ. મોહિત ગુપ્તાજી, જે દિલ્હી સ્થિત શ્રીપંત મેડિકલ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ તેમજ આંતરરાષ્ટ્રીય TEDx સ્પીકર છે, તેમણે પોતાના Continue Reading
અમરેલી
પોતાના પચાસ વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર શિક્ષણ, આરોગ્ય અને સમાજની સેવા માટે દાનમાં આપવાનો સંકલ્પ કરીને અત્યાર સુધીમાં ૨૧ કરોડનું દાન કરનાર જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી એ માટે પદ્મશ્રીથી સન્માનિત પણ થયા છે. ત્રણ વખત પીએચડી થયેલા ડો. જગદીશ ત્રિવેદીએ એમના મિત્ર લેખકવક્તા જય વસાવડાના પચાસમા જન્મદિને એક અનોખો સંકલ્પ અઢી વરસ […]Continue Reading