Home Articles posted by CITY WATCH NEWS (Page 6070)
ગુજરાત
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પારસમણિ ફ્લેટમાં ધનતેરસની સાંજે આ હત્યા થઈ છે. સાંજે ઘરમાં વૃદ્ધ દંપત્તિ એકલા હતા ત્યારે ઘરમાં ઘૂસી ગળું કાપી તેમની હત્યા કરવામાં આવી હતી. લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસી આવેલા લુટારાઓ દંપત્તિની હત્યા કરી ઘરમાંથી લૂંટ કરી ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન હતું. જાેકે લૂંટમાં કેટલો મુદ્દામાલ ગયો તે અંગે પોલીસે તપાસ […]Continue Reading
ગુજરાત
હવે જાન્યુઆરી ૨૦૨૨માં યોજાનારી સમિટ માટે અગાઉ જેટલા દેશોમાં રોડ શો યોજવામાં આવતા હતા, તેના કરતાં અડધા દેશોમાં ગુજરાતના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ રોડ શો માટે જશે. અગાઉ સાતથી આઠ ટીમો તમામ ખુણાઓમાં ગુજરાતમાં ઓદ્યોગિક રોકાણ અંગે રોડ શો કરવા જતી હતી. આ વખતે તે ઘટીને માત્ર ચાર ટીમ જ થઇ ગઇ છે. તેમાં પણ હવે […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં હાલમાં ધીમા પગલે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે.અમદાવાદ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ લઘુત્તમ તાપમાનનો પારો ૬.૭ ડિગ્રી જેટલો ગગડયો છે.અમદાવાદમાં ધીમા પગલે ઠંડીના આગમન થવા ઉપરાંત બેવડી ઋતુના કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. એક મહિનામાં ડેન્ગ્યુના ૭૭૫ અને […]Continue Reading
ગુજરાત
દિવાળીના તહેવારમાં ફટાકડા સિવાય શોર્ટ સર્કિટ, ગેસ લીકેજ, અને અન્ય કારણોસર ૬૫થી વધુ કોલ મળ્યા હતા જેમાં અમદાવાદના શાહપુર, નારણપુરા, કાલુપુર, બહેરામપુરા, ગોમતીપુર, ખોખરા, નારોલ, અસલાલી,વટવા, સોલા, બોડકદેવ, નવરંગપુરા, શીલજ, બોપલ, અમરાઈવાડી, ઘીકાંટા, દાણીલીમડા વિસ્તારમાં આગ લાગી હતી. દિવાળીના તહેવારોમાં આગ અકસ્માતના બનાવોમાં કામગીરી માટે ફાયર બ્રિગેડ વિભાગ સ્ટેન્ડ ટુ હતો. Continue Reading
ગુજરાત
અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યંૂ કે રાજ્ય સરકારે ભાડા ઉપરાંત અન્ય પ્રશ્નો બાબતે માત્ર તેમના માનીતા એટલે કે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડા વધારા મામલે ર્નિણય લીધો છે. જે માન્ય નથી. જેથી આગામી ૧૫-૧૬ ઓક્ટોબરની હડતાળ યથાવત રહેશે. રિક્ષા ચાલકોના પ્રશ્નો બાબતે વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
થોડા સમય પછી મને અને પતિ બંનેને ગોંડલમાં પ્રાઇવેટ શાળામાં નોકરી મળતાં ત્યાં જ રહેવા માંડ્યા હતાં. હું શાળામાં કોઇ સહકર્મચારી સાથે વાત કરુ તો પતિને ગમતું નહિ અને ઘરે જઇ મારકુટ કરતાં. આ બાબતે સાસુ સસરાને કહેતાં તેણે પણ પતિનું ઉપરાણુ લીધું હતું. નોકરી કરી હું જે કમાતી તે પગાર પણ મને વાપરવા દેતા […]Continue Reading
રાષ્ટ્રીય
યમુના નદીમાં ઝેરી ફીણ જામ્યા છે અને શ્રદ્ધાળુઓએ તેના વચ્ચે જ સ્નાન કરવું પડ્યું છે. જાેકે કોરોનાના પગલે દિલ્હીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) દ્વારા યમુના નદીના કિનારે છઠ પૂજાની મંજૂરી નથી આપવામાં આવેલી. કાલિંદી કુંજ વિસ્તારમાં યમુના નદીમાં ઝેરી ફીણ તરી રહ્યા છે અને શ્રદ્ધાળુઓ આવા ફીણ વચ્ચે સ્નાન કરી રહ્યા છે. પાડોશી રાજ્યોમાં પરાળી […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૬.૧૬ લાખ કુપોષિત બાળકો નોંધાયા છે અને ૪.૭૫ લાખ કુપોષિત બાળકો સાથે બિહાર બીજા નંબરે છે. જ્યારે ૩.૨૦ લાખ કુપોષિત બાળકો સાથે ગુજરાત ત્રીજા નંબરે છે. ભારતમાં કુપોષિત બાળકોની સંખ્યા ૩૩ લાખ કરતા પણ વધારે છે. તેમાંથી અડધા કરતા પણ વધારે ગંભીર રીતે કુપોષિતની શ્રેણીમાં આવે છે. જે રાજ્યોમાં કુપોષિત બાળકોની સંખ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
મેઘાલયના રાજ્યપાલે કહ્યું કે હું આગલી વખતે આવીશ, તો ખુલ્લા મને બોલીશ કેમ કે આગામી વખતે કદાચ હુ રાજ્યપાલ જ ના રહુ. પહેલા દિવસે જ્યારે ખેડૂતોના પક્ષમાં હતો તો નક્કી કરી લીધુ હતુ કે દિલ્હીથી કોઈ પણ પ્રકારનો ફોન આવ્યો તો રાજ્યપાલની ખુરશી છોડી દઈશ.મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે એકવાર ફરીથી ખેડૂત આંદોલનને લઈને કેન્દ્ર સરકાર […]Continue Reading
રાષ્ટ્રીય
કોલ ઈન્ડિયા અસ્થાયી રીતે વિજળી ઉત્પાદકોને કોલસાની આપૂર્તિમાં પ્રાથમિકતા આપી રહી છે. કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જાેશીએ સાર્વજનિક ક્ષેત્રની કોલસા કંપનીઓના પ્રમુખોને આને પ્રાપ્ત કરવા માટે સંશોધિત લક્ષ્ય નિર્ધારિત કરવા અને વિસ્તૃત રણનીતિ બનાવવાનુ કહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કોલસા ભારતમાં પ્રમુખ ઈંધણ છે. લગભગ ૭૦ ટકા વિજળીનુ ઉત્પાદન કોલસાથી જ થાય છે. દેશમાં ૧૩૫ […]Continue Reading