Home Articles posted by CITY WATCH NEWS (Page 6070)
રાષ્ટ્રીય
શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ મદ્રાસમાં થયો હતો. બાળપણથી જ તેમને ગણિત પ્રત્યે ઘણો લગાવ હતો, રામાનુજન ગણિતમાં સારા નંબરો લાવતા હતા. ગણિતમાં જેટલો રસ હતો તેટલો અન્ય વિષયોમાં નહોતો. તે ગણિત સિવાયના અન્ય વિષયોમાં એટલા નબળા હતા કે તે નાપાસ થતા હતા. પરંતુ તેમને ગણિત સાથે એટલો બધો પ્રેમ હતો કે, તેણે […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત સરકારે પણ રાજ્યોને એલર્ટ કરી દીધા છે. દેશમાં ઓમિક્રોનના ૨૧૩ કેસ નોંધાયા છે. મંગળવારે, કેન્દ્રીય આરોગ્ય સચિવ સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારોને પત્ર લખીને દેખરેખ વધારવા અને યુદ્ધના ધોરણે કામ કરવાનો નિર્દેશ આપ્યો છે. વૈજ્ઞાનિક પુરાવાઓને ટાંકીને તેમણે કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછામાં ઓછા ત્રણ ગણું વધુ ચેપી છે. તેમણે રાજ્યોને કડક […]Continue Reading
અમરેલી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧, ગુજરાત મુલકી સેવા વર્ગ ૧ અને ૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ ૨ની જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા ૨૬ ડિસેમ્બરના રોજ અમરેલી જિલ્લાના ૧૧ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. આ પરીક્ષાને અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જાહેરનામામાં જણાવ્યા Continue Reading
અમરેલી
કોરોના સંક્રમણને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા અન્ય માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે તથા નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે જે અન્વયે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ નિયંત્રણોની અવધિ લંબાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જાહેરનામામાં જણાવ્યા અનુસાર તા.૨૧/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ સુધીના સમગ્ર સમયગાળા સુધી કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ Continue Reading
અમરેલી
લાઠી તાલુકા માં તાજેતર માં યોજાયેલ સામાન્ય ચૂંટણી માં લાઠી તાલુકા નીચે આવતા ત્રીસ ગ્રામ્ય વિસ્તારો માં યુટાયેલ નવ નિયુક્ત સરપંચ શ્રી ઓ ભાવનાબેન રાજાભાઈ કાનમીયા હજીરાધાર શોભનાબેન દિલીપભાઈ ચાવડા છભાળિયા કૈલાસબેન અશોકભાઈ સુતરિયા આસોદર રણજીતભાઈ મંગળુભાઈ ખૂમાણ પાડરશીંગા જયેશભાઇ મનુભાઈ ખુમાણ શાખપુર વજુભાઇ આર નવાપરીયા મતિરાળા ચન્દ્રીકાબેન માલવીયા અલીઉદેપુર દયાબેન એમ મુલાણી Continue Reading
અમરેલી
બાબરા તાલુકા ના વાંડળીયા ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી માં ચૂંટાઈ આવેલ સરપંચ સદસ્ય સહિત ની નવી ગ્રામ પંચાયત ટિમ આજે દામનગર શેક્ષણિક સંસ્થા નવજ્યોત વિધાલય ની મુલાકાતે આવી પહોંચી હતી નવ નિયુક્ત સરપંચ લલિતભાઈ વેકરિયા સહિત ગ્રામ પંચાયત વાંડળીયા ના તમામ સદસ્ય અને અસંખ્ય યુવાનો એ ગ્રામ ઉત્થાન માટે ટીમવર્ક થી કામ કરવા ગામ […]Continue Reading
અમરેલી
પુવઁ જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણીના પ્રયત્નોથી “જુનાસાવરમા આપ અને કોંગ્રેસને હંફાવી પુન: ચુટાતા કલ્પેશભાઇ કાનાણી ” જુનાસાવર ગામે ગ્રામ પંચાયતની યોજાયેલ ચુંટણીમાં ભાજપ પ્રેરીત પુવઁ જીલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ કાનાણીના લઘુબંધુ કલ્પેશભાઇ કાનાણીનો ભવ્ય વિજય આ ચુંટણીમાં સાવરકુંડલા તાલુકા આપ પાર્ટીના ઉપ પ્રમુખ દીલીપ લહેરી સરપંચ પદના ઉમેદવાર હતાContinue Reading
અમરેલી
લાઠી તાલુકા ના ઠાંસા ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી માં સમસ્ત યુવા શક્તિ સંગઠન ની સદસ્ય પેનલ સંપૂર્ણ બિનહરીફ ચૂંટાઈ આવી અને માત્ર સરપંચ પદ ની ચૂંટણી માં યુવા શક્તિ સંગઠન ના રમેશભાઈ નવાપરા સરપંચ પદે  ચૂંટાઈ આવતા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શને પધારેલ ઠાંસા ગ્રામ પંચાયત માં યુવા શક્તિ સંગઠન ટિમ નો ભવ્ય […]Continue Reading
અમરેલી
વર્તમાનમાં સમગ્ર રાજ્યમાં યોજાયેલ ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો આજ તા. 21.12.2021ના રોજ આવી ગયેલ છે ત્યારે સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તારની વિવિધ ગ્રામ પંચાયતોમાં વિજયી થયેલ તમામ સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓને અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાએ અભિનંદન પાઠવેલ છે અને સમગ્ર સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં શાંતિ પૂર્ણ મતદાન થી લઈ રિજલ્ટ સુધી સાથ Continue Reading
ગુજરાત
ગુજરાત ગૌણ પસંદગી મંડળ ઘ્‍વારા લેવાયેલ પરીક્ષાનું પેપર ફૂટી જતાં પ્રદેશ કોંગી પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષી નેતા સુખરામભાઈ રાઠવાની આગેવાનીમાં કોંગી ધારાસભ્‍યોએ મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. આવેદનપત્રમાં જણાવેલ છે કે, ગુજરાતમાં વારંવાર સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્‍યબની રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઘ્‍વારા હાલમાં લેવાયેલ હેડ કલાર્કની Continue Reading