Home Articles posted by CITY WATCH NEWS (Page 6071)
રાષ્ટ્રીય
દિવેઘાટથી મોહોલ સુધી લગભગ ૨૨૧ કિલોમીટર લાંબો સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ અને પાટાસથી ટોંડલે-બોંડલે સુધીના લગભગ ૧૩૦ કિલોમીટર લાંબા હાઇવેને અનુક્રમે ૬૬૯૦ કરોડ રૂપિયા અને ૪૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ફોર તૈયાર કરવામાં આવશે. સાથે વડાપ્રધાન મોદી વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ૨૨૩ કિલોમીટરથી વધુ લાંબા અપગ્રેડેડ રોડ પ્રોજેક્ટને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. જેની કિંમત ૧,૧૮૦ […]Continue Reading
રાષ્ટ્રીય
છત્તીસગઢના સુકમામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એક જવાને ગત મોડી રાત્રે છદ્ભ-૪૭ વડે તેના સાથી જવાનો પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ૪ જવાન શહીદ થયા હતા, જ્યારે ૩ ઘાયલ થયા છે. એમાં બે જવાનની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને ચોપરથી રાયપુર રિફર કરવામાં આવ્યા છે. ઘટના બાદ આરોપી જવાનને કસ્ટડીમાં લેવામાં […]Continue Reading
ગુજરાત
નવી એજ્યુકેશન પોલીસીનો સંપૂર્ણ અમલ થતા ૨૦ વર્ષ લાગે તેમ છે પરંતુ ૩ વર્ષથી લઈને દસ વર્ષમાં સરકાર સંપૂર્ણ અમલ કરવા માંગે છે.આ રોડ મેપને આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સરકાર દ્વારા લોન્ચ કરવામા આવશે.આ રોડ મેપના આધારે સરકાર દ્વારા રાજ્યની યુનિ.ઓમાં રાજ્ય બહારના અને વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ સ્ટડી ઈન ગુજરાત કેમ્પેઈન હેઠળ વધારવા માંગે […]Continue Reading
અમરેલી
દામનગર ખાતે ફાયર બ્રાન્ડ નેતા પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા એ  અમરેલી જિલ્લા પંચાયત ના જનકભાઈ તળાવીયા ના કેસરી સેવા યજ્ઞ કાર્યાલય ની મુલાકાતે પધાર્યા હતા ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી  ગોરધનભાઈ ઝડફિયા પધાર્યા ની જાણ થતાં દામનગર નગરપાલિકા અને શહેર સંગઠન ના હોદેદારો તેમજ લાઠી તાલુકા પંચાયત ના સદસ્ય […]Continue Reading
અમરેલી
દામનગર ના ઠાંસા ગામે યુવા શક્તિ સંગઠન દ્વારા પર્યાવરણ ની માવજત થોડા સમય પહેલાં ઠાંસા ગામમાં યુવા શક્તિ સંગઠન ટીમ તેમજ ગામ નાં આગેવાનો અને ગામ લોકો ના સહિયારા પ્રયાસ થી  વૃક્ષારોપણ નો મહાયજ્ઞ  કરેલ  અને આજે એ બધા યુવાનો વૃક્ષોની માવજત માટે નવા વરસ ના દિવસે જ  પાણી પાઈ ને અને વૃક્ષો ની માવજત […]Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા હનુમાનજી ના દર્શને પધારેલ ફાયર બ્રાન્ડ નેતા પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઇ ઝડફિયા નું મંદિર ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો મંદિર ટ્રસ્ટ દ્વારા થતી અનેક વિધ સામાજિક શેક્ષણિક ધાર્મિક પ્રવૃત્તિ થી અવગત કરતા હકાણી પ્રવાસન વર્ષ અંતર્ગત સમાવેશ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના ભાવિ […]Continue Reading
અમરેલી
દામનગર ના ધ્રુફણીયા ગામે ધાર્મિક પ્રસંગ માં પધારેલ ધારાસભ્ય ઠુંમર સહિત ના અગ્રણી ઓનું ઉષ્મા ભર્યું સ્વાગત કરતા આયોજકો દામનગર ના આદર્શ ગામ ધ્રુફણીયા પધારેલ લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર જીતુભાઇ વાળા લાઠી તાલુકા કોંગ્રેસ ના આંબાભાઈ કાકડીયા રામજીભાઈ ઈસામલિયા ઠાંસા સરપંચ ધીરૂભાઇ ઈસામલિયા દામનગર ના મનીષ ગાંધી સહિત ના અગ્રણી ઓએ  ધ્રુફણીયા ધાર્મિક […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા  અમરેલી સાંસદ કાછડીયા એ પોતાના પરિવાર સાથે સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિર મનોરોગી આશ્રમમાં ભોજન કરાવી નવા વર્ષની કરી ઉજવણી…સાવરકુંડલા થી ૫ કિલોમીટર દૂર આવેલા હાથસણી રોડ ઉપર મહિલાઓ નો મનોરોગી આશ્રમ માનવ મંદિર આવેલું છે જ્યાં અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા અને તેમના પરિવારે નવા વર્ષની સાંજનું ભોજન કરાવી ને ઉજવણી કરી સામાન્ય રીતે […]Continue Reading
અમરેલી
દામનગર અમરેલી જિલ્લા પંચાયત ના જનકભાઈ તળાવીયા ના મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ ની મુલાકાતે સહકારી શિરોમણી ઇફ્કો ના ચેરમેન તેમજ ncui ના ચેરમેન માનનીય  દિલીપભાઈ સંઘાણી એવમ અમરેલી જિલ્લા પંચાયત ના ભરતભાઇ સુતરિયા ભરતભાઈ ગઢવી સહિત અનેકો અગ્રણી ઓનું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું Continue Reading
અમરેલી
પાલીતાણા ભારત સરકારનાં આરોગ્ય પરીવાર કલ્યાણ , કેમીકલ્સ અને ફર્ટીલાઈઝર વિભાગનાં કેબીનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ સાથે તા .૦૬/૧૧/૨૦૨૧ નાં રોજ પાલીતાણા મુકામે તેમનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે બોટાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી અને સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ – ટીંબી ( જિ . ભાવનગર ) નાં ઉપપ્રમુખશ્રી બી . એલ . રાજપરા … Continue Reading