સુપ્રીમ કોર્ટે સરકારને આ સ્કીમનો વ્યાપક પ્રચાર કરવા પણ જણાવ્યું છે. ન્યાયમૂર્તિ એમ આર શાહની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે મૃત્યુના પ્રમાણપત્રમાં કોરોનાને કારણે મોત થયું છે તેવુ લખ્યુ ન હોય તો તેનો આધાર બનાવી કોઇ પણ રાજ્ય સરકાર વળતરની રકમ ચુકવવાનો ઇનકાર કરી શકે નહીં. જિલ્લા અધિકારીઓએ આરટીપીસીઆર જેવા પુરાવાઓને આધારે કોરોનાથી મૃત્યુ થયું […]Continue Reading


















Recent Comments