રાજુલા પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમયથી ૧૨ જેટલા બિનવારસી વાહનો પડતર પડેલ છે અને આજદિન સુધી કોઇ મલિક કે વ્યક્તિએ પોતાનું હોવાનો દાવો કે માંગણી કરેલ નથી. આ વાહનોની જાહેર હરાજીનું તા.૧૨/૧૦/૨૦૨૧ના ૧૨ કલાકે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વાહનના માલિકોએ તા.૦૮/૧૦/૨૦૨૧ સુધીમાં રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પડી રહેલ બિનવારસી વાહનોની ખરાઇ […]Continue Reading


















Recent Comments