Home Articles posted by CITY WATCH NEWS (Page 6195)
અમરેલી
રાજુલા પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમયથી ૧૨ જેટલા બિનવારસી વાહનો પડતર પડેલ છે અને આજદિન સુધી કોઇ મલિક કે વ્યક્તિએ પોતાનું હોવાનો દાવો કે માંગણી કરેલ નથી. આ વાહનોની જાહેર હરાજીનું તા.૧૨/૧૦/૨૦૨૧ના ૧૨ કલાકે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વાહનના માલિકોએ તા.૦૮/૧૦/૨૦૨૧ સુધીમાં રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પડી રહેલ બિનવારસી વાહનોની ખરાઇ […]Continue Reading
અમરેલી
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ૧  થી ૧૦ મી ઓકટોબર-૨૦૨૧ સુધી માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ હેઠળ અગાઉ એક નંબર જાહેર કરી રાજ્યના નાગરિકોને તેમના વિસ્તારમાં ક્યાંય પણ માર્ગ મરામતની જરૂર હોય તો તેની જરૂરી માહિતી નંબર પર મોકલી આપવા […]Continue Reading
અમરેલી
દર વર્ષની જેમ ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવાર દરમ્યાન રાજુલા સબ ડીવીઝનમાં એટલેકે રાજુલા અને જાફરાબાદ તાલુકામાં હંગામી/ટેમ્પરરી દારૂખાનું ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત ધંધાર્થી ૫૦ (પચાસ) મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટના પતરા, ગેલ્વેનાઈઝનાં પતરાનાં ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નકકી કરવામાં આવે તે જગ્યા પર […]Continue Reading
અમરેલી
દામનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ કર્મી ઓને પાલિકા ના સદસ્ય શ્રી અને કર્મચારી ઓના વરદ હસ્તે દ્વારા પ્રમાણ પત્ર એનાયત કરાયા હતા દામનગર નગરપાલિકા કચેરી ખાતે પાલિકા ના સફાઈ કર્મચારી ઓને સફાઈ સેવા બદલ પ્રમાણ પત્ર અર્પણ કરાયા હતા Continue Reading
અમરેલી
બાબરા શહેરમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આરોગ્ય હેલ્થ સેન્ટર ખાતે  સફાઈ અભિયાન દ્વારા આરોગ્ય ખાતામાં કમ્પાઉન્ડમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતુ.આ સમયે બાબરા શહેર ભાજપના તમામ કાર્યકર્તાઓ અને તમામ ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્ય અને તમામ મોરચાના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સફાઇ કર્મીઓ દ્વારા સારી રીતે સુંદર સફાઈ કરવામાં આવી આ તકે ઉપસ્થિત શહેર ભાજપ Continue Reading
ભાવનગર
ગાંધી જયંતી પ્રસંગ સાથે સ્વરાજ્યનાં અમૃત મહોત્સવે નઈ-તાલીમ સાથે જોડાયેલ ૩૦૦ થી વધુ કાર્યકરો, વિદ્યાર્થીઓ ની ઉપસ્થિતિમાં યોજાયેલ સન્માન સમારોહમાં પ્રાધ્યાપક ડૉ. અરૂણભાઈ દવે, ડૉ.નાનકભાઈ ભટ્ટ, શ્રી હસમુખભાઈ પટેલનાં વરદ હસ્તે શ્રી પ્રવીણભાઈ ઠક્કરનાં શિક્ષક તરીકેનાં કર્મઠ જીવન નાં પ્રેરણાત્મક પ્રસંગોને સાંકળી “જીવન ગરિમાનાં સંવાહક” ગ્નંથ નું વિમોચન કરાયું.ભાવનગરની Continue Reading
અમરેલી
લાઠી તાલુકાના ભાલવાવ અને  શાખપુર ગામે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવીલાઠી તાલુકાના ભાલવાવ અને શાખપુર ગામે ભારત દેશના રાષ્ટ્રીય પિતા ગરવી ગુજરાતની સૌરાષ્ટ્રની ધરાના મહાન સપૂત વિશ્વ શાંતિ અને સર્વ ધર્મ એકતાનું પ્રતિક એવા મહાત્મા ગાંધીની ૧૫૨  મી જન્મ જયંતી ના ઉપલક્ષમાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ગાંધીજી ને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે […]Continue Reading
અમરેલી
લાઠી જાહેર જીવન ની પડતી નઁતિક મૂલ્યો નું ધોવાણ લાઠી તાલુકા માં એકજ વિસ્તાર માં ભાજપ બે આગેવાનો એ પ્રસિદ્ધિ ની લ્હાય માં ભારે અસમંજસ ઉભી કરી એક આગેવાનો અતિવૃષ્ટિ માટે સહાય ની સરકાર માં માંગ કરી તો બીજા એ સૌની યોજના અંતર્ગત જળાશયો ભરવા ની માંગ ઉઠાવી સાચું કોણ ? રામ જાણે પણ સતત […]Continue Reading
અમરેલી
અમરેલી ડો. કલામ ઇનોવેટીવ વર્ક ની ટિમ દ્વારા જિલ્લા ની ૫૧  શાળા માં ઔષધિય બાગ બનાવવા માં આવશે.અમરેલી ની જાણીતી સંસ્થા ડો. કલામ ઇનોવેટીવ વર્ક કલામ સાહેબ ની વિચારધારા ને આગળ  વધારવા  માટે ના સુંદર કાર્યો કરી રહી છે.જાણીતા મોટીવેશનલ સ્પીકર અને તેમની ટીમ નો પર્યાવરણ પ્રત્યે નો પ્રેમ સામે આવ્યો છે.કોરોના ની મહામારી વચ્ચે […]Continue Reading
અમરેલી
સુરત પધારેલ જંગમી તીર્થંકર સમાં સંત શ્રી બુદ્ધગિરીબાપુ                                   જો આનંદ સંત ફકીર કરે વો આનંદ ના હી અમીરીમે…શ્રી પંચ દશનામ જુના અખાડા જુનાગઢનાં થાનાપતિ મહંત શ્રી પરમ પૂજ્ય બુદ્ધગિરિબાપુગુરુ શ્રી બચુગિરિબાપુ સનાતન ધમઁ ના પ્રચાર અથઁ સુરતની મુલાકાતે છે […]Continue Reading