ભારતમાં રેન્સમવેરનો ખતરો વધ્યો હોવાથી સાવધાન રહેવાની સલાહ એક ઉચ્ચ આઈપીએસ અધિકારીએ આપી હતી. ઉત્તર પ્રદેશના સાઈબર ક્રાઈમ વિભાગના એસપી ત્રિવેણી પ્રસાદ સિંહે જણાવ્યું હતું કે ૨૦૨૦માં દુનિયાને રેન્સમવેરથી ૨૦ અબજ ડોલરનું નુકસાન થયું હતું. ભારતના યુઝર્સ સૌથી સોફ્ટ ટાર્ગેટ છે. એક વખત ખંડણી વાયરસ રેન્સમવેર મોબાઈલ કે કમ્પ્યુટર્સમાં ઘૂસી જાય છે પછી તે બિટકોઈન્સમાં […]Continue Reading


















Recent Comments