Home Articles posted by CITY WATCH NEWS (Page 816)
અમરેલી
જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા -૨૦૧૩ હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો એમ બંને પ્રકારના કુટુંબોને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ખાતેથી વિવિધ અનાજ અને જરુરી ખાદ્ય ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મે- ૨૦૨૫માં મે માસના ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો તથા જૂન માસના ઘઉં અને ચોખાનું Continue Reading
અમરેલી
લાઠી તાલુકાના કરકોલિયા, ગોવિંદપરા, દુધાળા, માલવિયા પીપરિયા, રામપરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે સંચાલકની આવશ્યકતા છે. જગ્યાઓ માટે સરકારના નિયમો અનુસાર માનદ વેતન આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૩ જૂન, ૨૦૨૫ સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી મધ્યાહન ભોજન યોજના શાખામાંથી જાહેર રજા સિવાય કચેરી સમય દરમિયાન વિના મૂલ્યે અરજીપત્ર Continue Reading
અમરેલી
ડિજિટલ ઇન્ડિયા અને સુશાસનના ભાગરુપે ભારતીય ટપાલ ખાતાનો વધુ એક ઉમદા અભિગમ છે, જેના લીધે પેન્શનર્સશ્રીઓને વધુ ઝડપી સેવાઓનો લાભ મળશે. કેન્દ્ર અને રાજય સરકારના પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલા એમ.ઓ.યુ. અંતર્ગત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા પેન્શનસર્સની હયાતીની ખરાઈ નિઃશુલ્ક કરવામાં આવશે. નિયમોનુસાર પેન્શનર્સની વાર્ષિક હયાતીની ખરાઈ (મે-જૂન-જુલાઈ) માસમાં કરવામાં Continue Reading
અમરેલી
વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ અંતર્ગત સમગ્ર અમરેલી જિલ્લામાં ૨૨ મે, ૨૦૨૫ થી ૫ જૂન, ૨૦૨૫ સુધી “Ending Plastic Pollution Globally” થીમ લોકજાગૃત્તિના અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમરેલી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગના પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કરવાનું અભિયાન શરુ છે. લાઠી સામાજિક વનીકરણ રેન્જ દ્વારા દામનગર, લાઠી Continue Reading
અમરેલી
કુંકાવાવ તાલુકા સેવા સહકારી મંડળી, વાવડી રોડ સેવા સહકારી મંડળી વાર્ષિક સાધારણ સભા તા.૨૫/૦૫/૨૦૨૫ ના રોજ ૦૪:૩૦ કલાકે અને ૦૫:૩૦ કલાકે મળેલી.વાવડી રોડ સેવા સહકારી મંડળીનું કાર્યક્ષેત્ર પુરા તાલુકાનું કાર્યક્ષેત્ર બન્યું હોય, જુથ મંડળીના સભાસદોએ આનંદ વ્યક્ત કર્યો હતો. મંડળીની સતત પ્રગતિ અંગે બંને સંસ્થાના પ્રમુખશ્રી વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, ૧૯૮૮ ના આ મંડળીના […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં જ્યોતિ કળશ નું આગમન ભવ્ય સત્કાર સામૈયા જ્યોતિ કળશ નું ઉંડપા ખાતે આચાર્ય પરિવાર ના નિવાસ સ્થાન થી પ્રસ્થાન થી શહેર ના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી શહેર ના સરદાર ચોક ખાતે ભવ્ય સત્કાર સામૈયા કરાયા સરદાર ચોક થી શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર માં સાંજે આધારે આલમ દ્વારા સામુહિક દીપ જ્યોતિ મહાઆરતી યોજાય […]Continue Reading
અમરેલી
ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજ ના એગ્રણી જયરાજસિંહ જાડેજા સાથે અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી અને જાફરાબાદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી તથા હેમાળ ગામના સરપંચ મયુલભાઈ ખુમાણ સાથે સમાજ માં શિક્ષણ ની બબાતોમાં વધુમાં વધુ જાગૃતતા ફેલાઈ તે માટે ચર્ચા કરવામાં આવી આતકે અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી […]Continue Reading
ભાવનગર
 તાજેતરમાં 22 મેના રોજ જાહેર થયેલ ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2025 પરિણામમાં ધોરણ: 6ની પ્રવેશ પરીક્ષામાં જાની ભવ્ય લક્ષ્મણભાઈએ 259 ગુણ , જાની વેદ હરેશભાઈએ 251 ગુણ તથા પંડ્યા યશ રવિશંકરભાઈએ 250 ગુણ મેળવ્યા તથા ધોરણ: 9ની પ્રવેશ પરીક્ષામાં  જાળીલા વૈદિક રાજેશભાઈ 242 ગુણ મેળવી જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે. ગણેશ શાળા […]Continue Reading
ગુજરાત
આવનારા ૭૨ કલાક માટે હવામાન વિભાગની આગાહી અનુસંધાને સમગ્ર રાજ્યમાં તંત્રને સાબદું રહેવા માટેની સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગના અધિકારીઓ સાથે વાવાઝોડાને ધ્યાને રાખી અનેક આયોજન કરવામાં આવ્યા છે. સૌથી પહેલાં દરિયામાં ફિશિંગ માટે ગયેલા તમામ માછીમારોને તાત્કાલિક પરત બોલાવવા માટેની સૂચના આપવામાં આવી હતી, તે અનુસંધાને […]Continue Reading
ગુજરાત
અમદાવાદથી ભીલવાડા જતી એક ખાનગી સ્લીપર બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પલટી ખાઈ જતાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બેની હાલત અત્યંત ગંભીર છે. આ દુર્ઘટના કાંકરોલીમાં સ્થિત ભાવા બસ સ્ટેન્ડ નજીક બની હતી. પ્રારંભિક ધોરણે ડ્રાઈવરને ઝોકું આવી જતાં બસ બેકાબૂ બની હતી અને અચાનક પલટી ખાઈ […]Continue Reading