પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને અમરેલીમાં વનચેતના કેન્દ્ર ખાતાકીય નર્સરી ખાતે પર્યાવરણ પ્રકૃતિના જતન માટે જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને વન વિભાગના અધિકારીશ્રી-કર્મયોગીશ્રીઓ પર્યાવરણના જતન માટે પ્રતિબધ્ધ બન્યા હતા. પર્યાવરણની જાળવણી માટે જન જાગૃત્તિ આવે બાઈક રેલી પણ યોજવામાં આવી હતી. અમરેલી પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકિયાના અધ્યક્ષ Continue Reading

















Recent Comments