Home Articles posted by CITY WATCH NEWS (Page 827)
અમરેલી
પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને અમરેલીમાં વનચેતના કેન્દ્ર ખાતાકીય નર્સરી ખાતે પર્યાવરણ પ્રકૃતિના જતન માટે જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને વન વિભાગના અધિકારીશ્રી-કર્મયોગીશ્રીઓ પર્યાવરણના જતન માટે પ્રતિબધ્ધ બન્યા હતા. પર્યાવરણની જાળવણી માટે જન જાગૃત્તિ આવે બાઈક રેલી પણ યોજવામાં આવી હતી. અમરેલી પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકિયાના અધ્યક્ષ Continue Reading
ભાવનગર
થોડા દિવસ પહેલાં હૈદરાબાદ ખાતે ચારમિનાર વિસ્તારમાં એક મકાનમાં ભિષણ આગ લાગી હતી અને પ્રાપ્ત માહિતી અનુસાર એ દુઃખદ ઘટના સ્થળે ૧૭ લોકોનાં મોત નિપજયા હતા જેમાં મહદઅંશે બાળકોનો સમાવેશ થાય છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૨,૫૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી […]Continue Reading
અમરેલી
વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર – સાવરકુંડલા તથા ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક દંત ચિકિત્સા શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકહિત ના આયોજનમાં રાજકોટના જાણીતા દંત ચિકિત્સક વૈદ્ય ડૉ. જયસુખભાઈ મકવાણાએ તેમની નિષ્ઠાપૂર્વક અને સલાહમય સેવાઓ આપી હતી. શિબિરમાં દાંતના રોગો ની નિદાન તપાસ, જરૂરી સારવાર તથા […]Continue Reading
અમરેલી
બાળકોમાં એકાગ્રતા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધે તેમજ સર્વાંગી વિકાસ થાય તે માટે સમર કેમ્પ નું આયોજન આજે પ્રત્યેક માતા પિતાની ઇચ્છા હોય છે કે એનું બાળક સર્વશ્રેષ્ઠ બને. આજના પ્રતિયોગિતા અને તણાવપૂર્ણ વાતાવરણ માં બાળક સ્વસ્થ અને સુરક્ષિત રહી સુસંસ્કૃત બને તેમજ બાળકમાં એકાગ્રતા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધે એ માટે દરેક માતાપિતા પ્રયત્નશીલ હોય છે. […]Continue Reading
અમરેલી
આજ રોજ સાવરકુંડલા  ના સામાજિક કાર્યકર અને ભાજપ ના આગેવાન અને અમરેલી સૌરાષ્ટ્ર લાઈફ લાઈન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ અને અભિયાન સેવા ટ્રસ્ટ ના સભ્ય મોહસીન ધાનાણી નો આજે  જન્મ દિવસ હોઈ અને લોકો માટે પડતી મુશ્કેલી માં હંમેશા સાથે રહેનાર અને શિક્ષણ ક્ષેત્ર ની સાથો સાથ આરોગ્ય ને લગતી કોઈ પણ તકલીફ […]Continue Reading
અમરેલી
વડીયા કુકાવાવ તાલુકામાં મુખ્ય જગ્યાઓ જેવી કે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફીસર, સબરજીસ્ટાર, પીઆઈ સહિતની પોસ્ટ ખાલી જોવા મળી રહી છે.તાલુકાના મુખ્ય અધિકારીઓની પોસ્ટ ખાલી હોવાથી સમગ્ર તાલુકાનું વહીવટીતંત્ર ચાર્જમાં ચાલતું હોય તેમ જોવા મળીરહ્યું છે.વડીયા કુકાવાવ તાલુકામાં સમગ્ર તાલુકાના વિકાસ કાર્યો, કાયદો અને વ્યવસ્થા, જમીન મહેસૂલ, આરોગ્ય વગેરેનીજવાબદારીએ Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યુએસમાં ગેરકાયદેસર રીતે રહેતાં ઈમિગ્રન્ટ્સ વિરૂદ્ધની કવાયત દિવસેને દિવસે આકરૂ સ્વરૂપ ધારણ કરી રહી છે. ઈમિગ્રેશન ઓથોરિટીએ હાલ અમેરિકામાં વસતાં ૪૫૦૦ જેટલા ઈમિગ્રન્ટ્સને અંદાજે ૫૦ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. જેમાં અમુક ઈમિગ્રન્ટ્સને ૧૮ લાખ ડોલરનો ઊંચો દંડ કર્યો છે. ટ્રમ્પ સરકારે આ દંડ ફટકારતી નોટિસ આપવા પાછળનું કારણ અમેરિકામાં ગેરકાયદે […]Continue Reading
ગુજરાત
સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો-૨૦૦૧માં ૩૨૭થી વધીને ૨૦૨૫માં ૮૯૧ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી ૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા ૮૯૧ની થઈ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જાેવા મળશે. ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય […]Continue Reading
બોલિવૂડ
તમિલ અભિનેતા વિશાલ કૃષ્ણ રેડ્ડીએ પોતાના લગ્નની જાહેરાત કરી છે. ૪૭ વર્ષીય અભિનેતા લગ્ન માટે સંમત થયા છે અને પોતાની પ્રેમિકા સાથે સાત પ્રતિજ્ઞાઓ લેશે. તેઓએ તેમના લગ્નની તારીખ પણ જાહેર કરી દીધી છે. અભિનેતાના લગ્નની તારીખ પણ ખૂબ જ ખાસ છે. અભિનેતાની ભાવિ પત્ની તેમનાથી ૧૨ વર્ષ નાની છે અને આ અંગે ઘણી ચર્ચા […]Continue Reading