Home Articles posted by CITY WATCH NEWS (Page 838)
રાષ્ટ્રીય
આ વર્ષે ૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જેના પર ભારતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલોને હવામાં તોડી પાડ્યા.પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંનેના ડાયરેક્ટર જનરલ ઓફ […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના મિશિગન રાજ્યના મેલવિન્ડેલના એક ૧૯ વર્ષીય યુવક અને મિશિગન આર્મી નેશનલ ગાર્ડના ભૂતપૂર્વ સભ્યની વિદેશી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ અલ-શામ (ૈંજીૈંજી) ના સમર્થનમાં લશ્કરી બેઝ પર સામૂહિક ગોળીબારનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ફેડરલ ફોજદારી ફરિયાદ અનુસાર, અમ્માર Continue Reading
રાષ્ટ્રીય
૬,૦૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં વોન્ટેડ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીને યુનાઇટેડ કિંગડમની એક કોર્ટે ફરીથી ફગાવી દીધી છે.“નીરવ દીપક મોદી દ્વારા દાખલ કરાયેલી નવી જામીન અરજી લંડનના કિંગ્સ બેન્ચ ડિવિઝનના હાઇકોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના એડવોકેટ દ્વારા જામીન દલીલોનો સખત […]Continue Reading
રાષ્ટ્રીય
ઉડ્ડયન મંત્રાલય દ્વારા મુંબઈ સહિતનાં ૯ એરપોર્ટસ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનો તુર્કીયેની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન પર કડક પગલાં ભરવામાં આવ્યા છે જેથી બન્ને દેશો વચ્ચે ઘર્ષણ પછી યુદ્ધવિરામ બાદ હવે ભારતમાં બોયકોટ તુર્કીયે ટ્રેન્ડ થવા લાગ્યું છે. મુસ્લિમ દેશ તુર્કીયેએ આતંકવાદ સામે લડી રહેલા ભારત વિરુદ્ધ […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વચ્ચે વધતાં તણાવમાં ભારત સાથેના મુકાબલામાં હારનો સામનો કર્યાના થોડા દિવસો પછી, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે ભારતને વાતચીતની ઓફર કરી છે, અને કહ્યું છે કે પાકિસ્તાન “શાંતિ માટે” વાતચીત કરવા તૈયાર છે. તેમણે દેશના પંજાબ પ્રાંતમાં કામરા એર બેઝની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી જ્યાં તેમણે […]Continue Reading
રાષ્ટ્રીય
એક મોટા ખુલાસામાં, પાકિસ્તાન વાયુસેનાના એક નિવૃત્ત ટોચના અધિકારીએ “ઓપરેશન સિંદૂર” હેઠળ ભારતના ચોકસાઇ હુમલા દરમિયાન એક મુખ્ય હવાઈ સંપત્તિ ગુમાવવાની કબૂલાત કરી છે. એક મુલાકાતમાં, નિવૃત્ત એર માર્શલ મસૂદ અખ્તરે જણાવ્યું હતું કે ૯-૧૦ મેની રાત્રે ભારત દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલા દરમિયાન પાકિસ્તાન વાયુસેનાએ એક એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (છઉછઝ્રજી) Continue Reading
રાષ્ટ્રીય
હું એવું નથી કહી રહ્યો કે મે મધ્યસ્થા કરાવી પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ ભરી સ્થિતિનો ઉકાલ લાવવા માટે મે મદદ કરી…: ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ બાદ યુદ્ધવિરામ મામલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું એવું નથી કહી રહ્યો કે મે […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણનિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલેજણાવ્યું હતુ કે, રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજનાશરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ આપવામાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકા માં વિકાસવિકાસ કાર્યો પ્રગતિ માં છે જેમાં આજ રોજ સાવરકુંડલા તાલુકાના ભેકરા ગામે ભેકરા નાની વડાળથીભોકરવા સુધીના રોડના રી-સર્ફેસિંગ (ડામરકરણ) કામનું ભૂમિપૂજન વિધાનસભાના લોકપ્રિય સાંસદ શ્રીભરતભાઈ સુતરીયાના વરદ હસ્તે શુભ મંગળમય રીતે સંપન્ન થયું. આ મહત્વપૂર્ણ વિકાસ યોજના રૂ. ૧૮૪લાખના ખર્ચે અમલમાં Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા કચેરી ખાતે સમસ્ત ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો નું પ્રતીક ઉપવાસ આંદોલન દામનગર શહેર ની સૌથી મોટી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ને એક માત્ર વૈકલ્પિક રસ્તો રેલવે ગરનાળુ તેમાં પણ તાજેતર માં માવઠા થી ભરાયેલ વરસાદી પાણી ઉલેસવા પાલિકા તંત્ર વાહકો એ રેલવે ને જા નં એસ્ટા /૯૨/૨૦૨૫/૨૬ તા.૧૨/૦૫/૨૫ ડિવિઝન રેલવે […]Continue Reading