Home Articles posted by CITY WATCH NEWS (Page 868)
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પૂરવઠો સરળતાએ મળી રહે તે માટેનું સુદ્રઢ વ્યવસ્થાતંત્ર ગોઠવવાના દિશાનિર્દેશો આપ્યા છે.મુખ્યમંત્રીશ્રીના આ દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સંપૂર્ણ પ્રબંધ કર્યો છે. તેની વિગતો આપતાં અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવશ્રી આર. સી. મીનાએ જણાવ્યુ છે કે, Continue Reading
ગુજરાત
કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારે સ્થાનિક લોકો સાથે સહજતાથી સંવાદ સાધી તેમના પ્રશ્નોને શાંતિ પૂર્વક સાભળી નિરાકરણની ખાતરી આપી હતી આ ઉપરાંત થયેલા કામો ની સમીક્ષા પણ કરી હતીસાબરકાંઠા જિલ્લામાં વડાલીના મદારી વસાહત ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા ભારત સરકાર કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારની ઉપસ્થિતિમાં વિમુક્ત, વિચરતા અને અર્ધ વિચરતા સમુદાયો સાથે “ચૌપાલ Continue Reading
રાષ્ટ્રીય
હલગામ હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. ભારતમાં પાકિસ્તાન તરફથી થઈ રહેલી ગતિવિધિઓ અને ભારતીય સેનાના વળતા જવાબ બાદ દેશની દરેક સરહદોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં ગુરુવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળે(મ્જીહ્લ) પાકિસ્તાનથી ઘૂસણખોરી કરતાં ૭ આતંકવાદીઓને ઠાર કર્યા છે.જે બાદ ફરી […]Continue Reading
બોલિવૂડ
દેશમાં હાલના સમયને ધ્યાનમાં રાખીને વામિકા ગબ્બી તથા રાજકુમાર રાવની ફિલ્મ ‘ભૂલચૂક માફ‘ની થિયેટર રીલિઝ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવી છે. આ ફિલ્મ આવતીકાલે શુક્રવારે જ થિયેટરમાં રજૂ થવાની હતી. તેને બદલે હવે સીધા તા. ૧૬મીએ ઓટીટી પર રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે. જાેકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર યુદ્ધ માહોલનું તો બહાનું છે. વાસ્તવમાં […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય સેના ના ઓપરેશન સિંદૂરમાં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ અને ૯૦ થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે. આ દરમિયાન, ગુરુવારે (૮ મે, ૨૦૨૫) ના રોજ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ભારતીય સેનાના એક સૈનિકને ગોળી વાગી હતી અને તે શહીદ થઈ ગયા હતા. તેમજ […]Continue Reading
રાષ્ટ્રીય
૯ મે ૨૦૨૫ થી ૧૪ મે ૨૦૨૫ સુધી યોજાનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (ઝ્રછ) પરીક્ષા હવે નિર્ધારિત તારીખે યોજાશે નહીં: ૈંઝ્રછૈં દેશની પ્રવર્તમાન સ્થિતિ જાેઈને ઇન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ૈંઝ્રછૈં)એ એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધો હતપ જેમાં કહ્યું હતું કે, ૯ મે ૨૦૨૫ થી ૧૪ મે ૨૦૨૫ સુધી યોજાનારી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (ઝ્રછ) પરીક્ષા હવે નિર્ધારિત તારીખે […]Continue Reading
રાષ્ટ્રીય
પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન માટે લીધેલા કડક પગલાં બાદ ગુરુવારે બન્ને દેશો વચ્ચે તણાવ વધતાં, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે(ૈર્ંંઝ્રન્) દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને ન્ય્ઁનો પર્યાપ્ત ભંડાર છે, જે માટે કોઈપણ પ્રકારની ગભરાહટમાં ખરીદી કરી સ્ટોક કરવાની જરૂર નથી. ઇન્ડિયન ઓઇલની સપ્લાઇ લાઇન સરળતાથી કામ કરી રહી છે […]Continue Reading
રાષ્ટ્રીય
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ સ્થિતિમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરિયાત સમયે કટોકટીની સત્તાનો ઉપયોગ Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના પહલગામ પર આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર‘ હેઠળ પાકિસ્તાન અને ર્ઁદ્ભ સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ તથા ડ્રોનથી સ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ પાકિસ્તાને પણ ભારતના અનેક શહેરો પર મિસાઇલથી હુમલો કરવાના પ્રયાસ કર્યા પરંતુ ભારતીય સેનાએ તમામ પ્રયાસ નિષ્ફળ બનાવ્યા. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી ગયો છે. એવામાં […]Continue Reading