પાકિસ્તાન છેલ્લા ઘણા મહિનાઓથી આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યું હતું પરંતુ હવે એક નવા સંકટે દેશને ઘેરી લીધો છે. આસમાનને આંબી ગયેલી મોંઘવારી બાદ હવે વીજળી અને પેટ્રોલના ભાવમાં ઘણો વધારો થયો છે. જેના કારણે પાકિસ્તાનના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વિવિધ વેપારી સંગઠનો હડતાળ પર ઉતરી
ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. સીબીઆઈએ આ દુર્ઘટનામાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ શનિવારે ચાર્જશીટ દાખલ કરી છે. આ ત્રણેય આરોપીઓ રેલવે કર્મચારી છે, જેમની ધરપકડ થઈ ચૂકી છે. આ અકસ્માતમાં લગભગ ૨૮૦ લોકોના કરુણ મોત થયા હતા અને કેટલાય લોકો ઘાયલ થયા હતા. ત્રણ રેલવે કર્મચારીઓ અરુણ કુમાર મહંત, મોહમ્મદ અમીર ખાન અને […]
મધ્યપ્રદેશના નરસિંહપુરમાં એક ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા છે. જિલ્લાની આરટીઓ કચેરી પાસે નેશનલ હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી જતા જ તે ખીણમાં પડી હતી. બસમાં ઘણા મુસાફરો બેઠા હતા. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે […]
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની (સ્ટ્ઠટ્ઠિંરટ્ઠ ઇીજીદિૃટ્ઠંર્ૈહ) માગે જાેર પકડ્યું છે. અનામતની માગને લઈને જાલનાના ઘણા વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસા બાદ પોલીસ એક્શનમાં છે. અત્યાર સુધીમાં પોલીસે હિંસા અને આગચંપીમાં સામેલ ૩૬૦થી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર હિંસામાં કથિત રૂપે સામેલ ૧૬ લોકોની ઓળખ કરવામાં આવી છે, જેઓ મરાઠા આરક્ષણની માંગ […]
દેશના વિવિધ રાજ્યોમાં પૂર અને વરસાદને કારણે તબાહી જેવી સ્થિતિ છે. ખરાબ હવામાનની સૌથી ખરાબ અસર હિમાચલમાં જાેવા મળી હતી જ્યાં ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા હતા અને ઘણા મકાનો પડી ગયા હતા. ઓડિશામાં પણ ખરાબ હવામાનને કારણે શનિવારે સ્થિતિ વધુ વણસી હતી. વીજળી પડવાથી અહીં ૧૦ લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ […]
ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં દર્દીનારાયણની નિ:શુલ્ક આરોગ્ય સેવાર્થે સુવિધા યુક્ત નવો ગાયનેક અને પીડીયાટ્રીક વિભાગ, ડાયાલીસીસ સેન્ટર ડિડની વિભાગ, કેન્સર સારવાર અને આંખના પડદાની સા૨વા૨ માટે રેટીના વિભાગ તેમજ સંભવિત કાર્ડિયાક વિભાગ માટે પાંચ માળનાં હોસ્પિટલ બિલ્ડીંગ નં.-૨ નાં નિર્માણકાર્યમાં શુભારંભ સ્વરૂપે ‘‘ખાતમૂહુર્ત વિધી
સાવરકુંડલામાં શ્રેષ્ઠ માનવ સેવા બદલ રાજકોટ ખાતે ઝી ૨૪ ચેનલના કાર્યક્રમમાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે સાવરકુંડલા માનવમંદિરના સંત શ્રી ભક્તિરામબાપુને એવોર્ડ અર્પણ કરાયો. ગુજરાતના સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા તેમજ ઝી ૨૪ ચેનલના દીક્ષિતભાઈની ઉપસ્થિતિમાં આ એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આમ માનવસેવા એ જ પરમો ધર્મનાં જીવનમંત્ર
બસ હવે બગીચામાં પ્રવેશ ફી નાબૂદ થાય તેવી આશા સાથે.. ગતરોજ સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવનમાં ઓપન જીમ તથા મહુવારોડ પર મામલતદાર કચેરીથી ગેટ સુધીની લાઈટોનું લોકાર્પણ સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં વરદહસ્તે કરવામાં આવેલ. આ તકે નગરપાલિકા પ્રમુખ સમેત નગરપાલિકા સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા […]
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા નેત્રયજ્ઞમાં મોતિયાના દર્દથી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી તા- ૧/૯/૨૦૨૩ ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૧૯માં નેત્રકેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૯૩ જેટલા મોતિયાના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૦૮ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર
તેઓ બાળપણથી ગરીબ – દીનદુઃખીઓની સેવામાં જ વ્યસ્ત રહેતાં યુવાન વયે પહોંચેલાં ધનાબાપુને લગ્ન કરવા ન હતાં પણ માતાપિતાના દબાણવશ તેમને લગ્ન કરવા પડ્યા. સતત ઈશ્ર્વર ભક્તિમાં લીન રહેતાં ધનાબાપુને સંસારમાં તેનું મન અકળાવવા લાગ્યુંસમર્થ ગુરુ શ્રી ગોવિંદાબાપુનું સાનિધ્ય સાંપડતાં જ ધના ભગત ઈશ્ર્વર ભક્તિમાં લીન રહેવા લાગ્યા.સંસાર ત્યાગી ભગવત ભક્તિમાં લીન એવા ધનાબાપુ જ્યારે […]
Recent Comments