Home Articles posted by CITY WATCH NEWS (Page 869)
રાષ્ટ્રીય
૯ મે ૨૦૨૫ થી ૧૪ મે ૨૦૨૫ સુધી યોજાનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (ઝ્રછ) પરીક્ષા હવે નિર્ધારિત તારીખે યોજાશે નહીં: ૈંઝ્રછૈં દેશની પ્રવર્તમાન સ્થિતિ જાેઈને ઇન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ૈંઝ્રછૈં)એ એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધો હતપ જેમાં કહ્યું હતું કે, ૯ મે ૨૦૨૫ થી ૧૪ મે ૨૦૨૫ સુધી યોજાનારી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (ઝ્રછ) પરીક્ષા હવે નિર્ધારિત તારીખે […]Continue Reading
રાષ્ટ્રીય
પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન માટે લીધેલા કડક પગલાં બાદ ગુરુવારે બન્ને દેશો વચ્ચે તણાવ વધતાં, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે(ૈર્ંંઝ્રન્) દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને ન્ય્ઁનો પર્યાપ્ત ભંડાર છે, જે માટે કોઈપણ પ્રકારની ગભરાહટમાં ખરીદી કરી સ્ટોક કરવાની જરૂર નથી. ઇન્ડિયન ઓઇલની સપ્લાઇ લાઇન સરળતાથી કામ કરી રહી છે […]Continue Reading
રાષ્ટ્રીય
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ સ્થિતિમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરિયાત સમયે કટોકટીની સત્તાનો ઉપયોગ Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના પહલગામ પર આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર‘ હેઠળ પાકિસ્તાન અને ર્ઁદ્ભ સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ તથા ડ્રોનથી સ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ પાકિસ્તાને પણ ભારતના અનેક શહેરો પર મિસાઇલથી હુમલો કરવાના પ્રયાસ કર્યા પરંતુ ભારતીય સેનાએ તમામ પ્રયાસ નિષ્ફળ બનાવ્યા. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી ગયો છે. એવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ શુક્રવારે (૯ મે) સિંધુ જળ સંધિના સસ્પેન્શન પર પોતાના મંતવ્યો શેર કર્યા, જેને ભારત દ્વારા સ્થગિત કરવામાં આવ્યું હતું, જે ૨૨ એપ્રિલ (મંગળવાર) ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત બાદ કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.આ મામલે વિશ્વ બેંકનું મહત્ત્વનું નિવેદન […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (૯ મે) કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (ઝ્રૈંજીહ્લ) ને દેશભરમાં તમામ મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ અને મુખ્ય મથકો પર સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો.ઝ્રૈંજીહ્લ ને સમગ્ર ભારતમાં એરપોર્ટ, પાવર પ્લાન્ટ, પરમાણુ સ્થાપનો, અવકાશ સંશોધન સુવિધાઓ અને મુખ્ય સરકારી ઇમારતો સહિત મહત્વપૂર્ણ માળખાગત Continue Reading
રાષ્ટ્રીય
ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણે ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. એવામાં શુક્રવારે ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોટી બેઠક યોજી છે.આ સમગ્ર ઘટના પર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સાઉથ બ્લોકમાં સીડીએસ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (ઁ્ૈં) એ ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં એક ઔપચારિક અરજી દાખલ કરીને જેલમાં બંધ તેના સ્થાપક અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે, જેમાં લાંબા સમય સુધી અટકાયતને કારણે તેમના જીવને જાેખમ અને બગડતી તબિયતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ અરજી પક્ષ વતી ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુર દ્વારા રજૂ કરવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
બલૂચિસ્તાનમાં લોકોએ પોતાના ઘરો અને ઓફિસો પરથી પાક. ઝંડો હટાવી બલોચ ધ્વજ ફરકાવ્યો કંગાળ પાકિસ્તાની સૈન્યને હાલત ખુબજ કફોળી થઈ ગઈ છે. પૂર્વીય સરહદે ભારત સામે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે બલૂચિસ્તાનમાં બલોચ બળવાખોરો પાકિસ્તાની સૈન્ય સામે તેનું આક્રમણ પૂર જાેશમાં વધાર્યું છે. ભારત સાથે સરહદ પર યુદ્ધ વચ્ચે પાકિસ્તાની સૈન્ય ગૃહયુદ્ધનો પણ સામનો કરી […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં અમેરિકાના ઉપ પ્રમુખ જે.ડી. વેન્સે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકા સામેલ નહીં થાય. અમારે યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી.’એક ટીવી ઈન્ટરવ્યૂમાં જે.ડી. વેન્સે આ નિવેદન આપ્યું. કાશ્મીરના પહલગામમાં મોટા આતંકી હુમલા બાદથી […]Continue Reading