Home Articles posted by CITY WATCH NEWS (Page 873)
રાષ્ટ્રીય
અલીગઢ જિલ્લાના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયપાસ હાઇવે પર ચિકાવતી વળાંક પર આ પોલીસ વાન પાર્ક કરેલા કેન્ટર સાથે અથડાઈ ઉત્તર પ્રદેશમાં અલીગઢના ફિરોઝાબાદની પોલીસ ટીમ મુઝફ્ફરનગરમાં એક કેદીને પોલીસ વાનમાં કોર્ટ લઈ જઈ રહી હતી ત્યારે એક અકસ્માત થયો હતો જેમાં પોલીસ વાન પાર્ક કરેલા કેન્ટર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક સબ-ઇન્સ્પેક્ટર, આરોપી […]Continue Reading
રાષ્ટ્રીય
પવિત્ર ચારધામ યાત્રામાં ગુરૂવારે ઉત્તરકાશી જિલ્લામાં એક પેસેન્જર હેલિકૉપ્ટર ક્રેશ થયું હતું જેમાં પાંચ લોકોના મોતની માહિતી સામે આવી છે. આ ૭ સીટર હેલિકૉપ્ટર ગંગોત્રી પાસે ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં તુરંત પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ, દુર્ઘટનામાં લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.આ ઘટના અંગે મીડિયા સૂત્રો […]Continue Reading
રાષ્ટ્રીય
અભયારણ્યમાં વાઘની વધતી જતી હિલચાલ અને પ્રવાસીઓની સુરક્ષા અંગે વધતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને, બુધવારે, રાજસ્થાનના રણથંભોર અને સરિસ્કા વાઘ અભયારણ્યના વન અધિકારીઓએ અનામતની અંદરના મંદિરોમાં જવા માટે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો હતો. આ ર્નિણય ૧૬ એપ્રિલના રોજ બુંદીના લાખેરી ગામના ૭ વર્ષના છોકરાને રણથંભોર વાઘ અભયારણ્ય (ઇ્ઇ) માં વાઘે હુમલો કર્યો હતો તે […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય સેન ના ઓપરેશન સિંદૂરની સફળતા પછી પાકિસ્તાને ગુજરાત સહિત દેશના ૧૫ સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો. ૦૭-૦૮ મે ૨૦૨૫ની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતની રાજધાની દિલ્હીમાં ૭ મે થી શરૂ થયેલી ત્રણ દિવસીય ‘ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ ૨૦૨૫’ (ય્ન્ઈઠ) સમિટનું આયોજન ભારતમાં પહેલીવાર થયું છે. ભારત માટે ગૌરવની ક્ષણ લઈને આવેલા આ કાર્યક્રમમાં જગતની સૌથી વિખ્યાત અવકાશ સંશોધન સંસ્થા અમેરિકાની ‘નાસા’ના વિજ્ઞાનીઓની જ ગેરહાજરી હતી, જેનું સૌને આશ્ચર્ય થયું છે.‘ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ ફેડરેશન’ અને ‘ઈસરો’ દ્વારા આયોજિત આ Continue Reading
રાષ્ટ્રીય
સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ૭-૮ મેની રાત્રે ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પાકિસ્તાન દ્વારા અનેક ભારતીય લશ્કરી મથકો પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા બાદ લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીને તટસ્થ કરવામાં આવી હતી.“૭-૦૮ મે ૨૦૨૫ ની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, Continue Reading
રાષ્ટ્રીય
‘ભારત દ્વારા આતંકવાદી માળખા પર હુમલો કરવાનું વાજબી છે‘: ઋષિ સુનક ભારત દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ) માં આતંકવાદી માળખા પર હુમલો કરવામાં આવ્યા બાદ ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે એક કડક સંદેશ આપ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે ભારત આતંકવાદી માળખા પર હુમલો કરવામાં વાજબી છે. ભારતના ઓપરેશન સિંદૂરને સમર્થન […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાએ પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે જતા રહેવાનો આદેશ આપ્યો ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતાં તણાવમાં અમેરિકાએ પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકો માટે નિર્દેશ જાહેર કર્યા છે. અમેરિકાએ પાકિસ્તાનમાં સ્થિત પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે જતા રહેવાનો આદેશ આપ્યો છે. લાહોર સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલે તમામ કોન્સ્યુલેટ કર્મચારીઓને આશ્રયસ્થાનમાં જ રહેવાનો Continue Reading
રાષ્ટ્રીય
૨૨ એપ્રિલ (મંગળવાર) ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ ક્ષેત્રમાં વધી રહેલા તણાવ વચ્ચે, સિંગાપોરના વિદેશ મંત્રાલય (સ્હ્લછ) એ એક ટ્રાવેલ એડવાઇઝરી જારી કરીને તેના નાગરિકોને ભારતમાં જમ્મુ અને કાશ્મીર અને પાકિસ્તાનની બધી બિન-આવશ્યક મુસાફરી ટાળવા વિનંતી કરી છે.“ભારત અને પાકિસ્તાન વચ્ચેની અસ્થિર સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સિંગાપોરના Continue Reading
રાષ્ટ્રીય
પહલગામ હુમલાના બદલામાં ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનના નવ મુખ્ય ગણાતા આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરીદકેને પણ લશ્કરી કાર્યવાહીના દાયરામાં લાવ્યું હતું. સેનાએ મુરીદકેમાં મરકઝે તૈયબા કેમ્પનો ખાતમો કર્યો હતો. આ એ જ સ્થળ છે જ્યાં ૨૬/૧૧ના આતંકી અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીને તાલીમ આપવામાં આવી હતી.મીડિયા […]Continue Reading