Home Archive by category ભાવનગર (Page 11)

ભાવનગર

ભાવનગર
બાગાયત ખાતા દ્રારા રાજ્યભરમાં કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારનીમહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની ૨ (બે) તથા ૫ (પાંચ) દિવસીય તાલીમ આપવામાં આવે છે. જેમાફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો જેમકે શરબત, સ્ક્વોશ, જામ, જેલી, કેચપ, વિવિધ પ્રકારનાઅથાણાં, સોસ વગેરે ઉપર તાલીમ આપવામાં આવે છે. જેમાં તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ૩૦ […]Continue Reading
ભાવનગર
મહુવાના તલગાજરડા ખાતે યોજાયેલ રામકથામાં મોરારીબાપુ સહિત મોટી સંખ્યામાં શ્રોતાજનોને હાજરી રહી હતી. ગામ સમસ્ત દ્વારા આયોજિતિ મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને શ્રી રામકથાની શુક્રવારે પૂર્ણાહુતિ થશે. સનાતન ધર્મની પાવનભૂમિ તલગાજરડા ગામે ગત તા.14 મે ગુરુવારના રોજ પ્રારંભાયેલી રઘુનાથ ગાથામાં કથા શ્રાવણનો સમય દરરોજ 9.30 થી 1 વાગ્યા સુધીનો છે. Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૧ મે, ૨૦૨૬ના રોજ ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦કલાકે શિહોર ખાતે આવેલી શ્રી એલ. ડી. મુની હાઇસ્કૂલ ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં SSC/HSC/Any Graduate/ITI-Turner, Fitter, Machinist, Welder/B.E.Mechanical/Diploma/MBA/M.Com જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મશીન ઓપરેટર, એન્જિનિયર,મિકેનિક, ઓફિસ સ્ટાફ, Continue Reading
ભાવનગર
ભાવનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાનેજિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકમાં કલેકટરશ્રીએ ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવાની સાથે હર ઘર જલ સર્ટિફિકેશનકામગીરી, બાકી ઓડિટ, પાણી વેરો વસુલાત, શાળા અને આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધાઓ, પાણીગુણવત્તા ચકાસણી તેમજ FTK દ્વારા ટેસ્ટિંગ પ્રગતિ અહેવાલ અંગે વિગતવાર Continue Reading
ભાવનગર
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા અમદાવાદથીભાવનગર તરફ જતી અને આવતી તમામ પ્રીમીયમ એસી બસો હવે નવનિર્મિત ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે’ ઉપરથી સંચાલિત કરવામાંઆવશે. આ ઉપરાંત નવનિર્મિત ‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે’ ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો Continue Reading
ભાવનગર
સમાજમાં મહિલાઓ અનેક પ્રકારની શારીરિક, માનસિક, આર્થિક તેમજ સામાજિક હિંસાનો ભોગબનતી હોય છે. આવી પરિસ્થિતિમાં પીડિત મહિલાઓને ન્યાય અને સહાય મેળવવા માટે અલગ-અલગકચેરીઓના ધક્કા ખાવા ન પડે તેમજ એક જ સ્થળે જરૂરી તમામ સહાય સરળતાથી પ્રાપ્ત થાય તે હેતુસરભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટર યોજના અમલમાંમૂકવામાં આવી છે.ભાવનગર જિલ્લામાં […]Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળસંચાલકોની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.કેન્દ્ર નં.૩૪ શ્રી તરસરા, કેન્દ્ર નં.૪૫ શ્રી દેવલિયા, કેન્દ્ર નં.૫૯ શ્રી પ્રતાપરા, કેન્દ્ર નં.૯૭ શ્રી માખણિયા, કેન્દ્રનં.૧૦૭ શ્રી રાતાખડા, કેન્દ્ર નં.૧૧૦ રેલિયા પ્રાથમિક શાળા, કેન્દ્ર નં.૧૪૨ શ્રી તળાજા-૨ કે.વ. શાળા (કન્યા શાળા )તેમજ Continue Reading
ભાવનગર
રવી માર્કેટિંગ સિઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ઘઉં ખરીદી માટે ગુજરાત રાજ્ય નાગરિકપુરવઠા નિગમને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.ખેડૂતોને ઘઉંના પાકના લધુતમ ટેકાના ભાવનો લાભ મળી રહે તે હેતુથી ઘઉં ખરીદીની સમયમર્યાદા તા. ૧૫મે, ૨૦૨૬ થી વધારીને તા. ૧૫ જૂન, ૨૦૨૬ સુધી કરવામાં આવી છે.જેની તમામ ખેડૂતોને નોંધ લેવા નાયબ જિલ્લામેનેજર, ગુજરાત […]Continue Reading
ભાવનગર
સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં સહયોગ સાથે લોકવિદ્યાલય માઈધાર કેન્દ્રમાં ઉનાળામાં વિનામુલ્યે છાશ કેન્દ્રનો લાભ મળ્યો છે. માઈધારમાં પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં ૫૦ જેટલાં પરિવારોને છાશકેન્દ્રનો લાભ મળી રહ્યો છે. આ વિતરણ કાર્યમાં સંસ્થાનાં પાતુભાઈ આહિર, જગદીશભાઈ ડાંગર, કલ્યાણભાઈ ડાંગર, સંજયભાઈ ડોડિયા તથા જહાભાઈ ડાંગર જોડાયેલાં છે.Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાની ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, શિહોર, ગારીયાધાર, પાલીતાણા, વલ્લભીપુર,ઉમરાળા, જેસર તાલુકા પંચાયતોના પ્રમુખ / ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાવનગર દ્વારાતા.૨૩/૦૫/૨૦૨૬ ના દિવસે ૧૧-૦૦ કલાકે તમામ તાલુકા પંચાયતની પ્રથમ બેઠક બોલાવવાનું નક્કી કરેલ છે.આ અંગેની નોટીસ તમામ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓને તા.૧૫/૦૫/૨૦૨૬ થી મોકલી અપાયેલ છે.સભ્યોએ પ્રમુખ / Continue Reading