Home Archive by category ભાવનગર (Page 21)

ભાવનગર

ભાવનગર
રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનોકાર્યક્રમ જાહેર થયેલ છે.ચૂંટણી કાર્યક્રમ અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજભાવનગર જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા,મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ Continue Reading
ભાવનગર
રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનોકાર્યક્રમ જાહેર થયેલ છે.ચૂંટણી કાર્યક્રમ અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજભાવનગર જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા,મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ Continue Reading
ભાવનગર
રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનોકાર્યક્રમ જાહેર થયેલ છે.ચૂંટણી કાર્યક્રમ અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજભાવનગર જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા,મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ Continue Reading
ભાવનગર
રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનોકાર્યક્રમ જાહેર થયેલ છે.ચૂંટણી કાર્યક્રમ અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજભાવનગર જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા,મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ Continue Reading
ભાવનગર
કવિ મેકરણ લીલા કાઠી દરબારો માટે લખે છે “અશ્ર્વ સવાર થઈ, હાથ તલવાર લઈ, કાઠીએ કાઠીયાવાડ કીધો’ એટલે પોતાના ઘોડા અને બાહુબળથી કાઠીયાવાડને ઉભો કરવામાં કાઠિઓનું શૌર્ય અને સામર્થ્ય કારણભૂત હતું.  તેથી આજે કાઠીયાવાડ એક પ્રાંત તરીકે એક જ્ઞાતિના નામથી ઓળખ ધરાવે છે.આજે તેઓની સૂર્ય ઉપવાસના માટે જણાવવું છે.              […]Continue Reading
ભાવનગર
 શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ અને શ્રી ગણેશ નર્સિંગ કોલેજ રાળગોનમાં ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબની 135 મી જન્મ જ્યંતિની ઉજવણી કરવામાં આવેલ જેમા ઘો. 9 / 11અને ANM / GNM ના વિદ્યાર્થીઓએ બાબા સાહેબ વિશે પોતાનુ વ્યક્તવય રજુ કરેલ જેમા બાબા સાહેબના જીવન ચરિત્ર તેમણે કરેલ ભારતના બંધારણના કાર્યો વિશે માહિતગાર કરેલ ઉપરોક્ત રાળગોન પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી […]Continue Reading
ભાવનગર
ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ની કારોબારી મળી આજરોજ હોટેલ બાઝીલ પાર્ક ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ , ભાવનગરની કારોબારી બેઠક જિલ્લા પ્રમુખશ્રી પરબતભાઇ મોરડીયાના અધ્યક્ષ સ્થાને મળેલ. જેનું સંચાલન મહામંત્રીશ્રી વિપુલભાઇ ચૌહાણે કરેલ.ગત વખતની કારોબારી બેઠકનું વાંચન જીજ્ઞેશભાઈ ગાબાણીએ કરેલ.31/03/26 ના રોજ પુરા થતા વર્ષનો હિસાબ પ્રમુખશ્રી પરબતભાઇએ રજુ કરેલ.આગામી સાધારણ સભા Continue Reading
ભાવનગર
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે…આ ન્યાયે પૂજય મોરારિબાપુની સંવેદના વૈશ્વિક સ્તરે ફેલાયેલી છે. તાજેતરમાં આફ્રિકામાં કેન્યાના વિવિધ વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિ ઉદ્ભવી હતી જેમાં પુરની સ્થિતિ ઉદ્ભવી હતી અને તેને કારણે ૧૦૦ થી વધુ લોકોનાં અકાળે અવસાન થયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર કેન્યાના નાઈરોબી, કિસુમુ કન્ટ્રી, તાના નદીનાં વિસ્તારોમાં અનેક જગ્યાએ પુર […]Continue Reading
ભાવનગર
વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા અભિયાન સૌરાષ્ટ્ર પ્રાંત ભાવનગર વિભાગ દ્વારા ડોક્ટર ભીમ રાવ આંબેડકરજી સમરસતા યાત્રા 10. 4 .2026 થી 14. 4.2026 સુધી આયોજન થયેલું છે જેમાં આજે આ સમરસતા યાત્રા રથ તળાજા પ્રસ્થાન થઈ રહ્યો હતો ત્યારે જયજનની વિદ્યા સંકુલ બપાડાના જય જનની વાત્સલ્ય હોસ્ટેલના બાળકોએ તેમને ફુલ અને કંકુ ચોખા થી તેમનું […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશવિહાર બુધસભાની 2386 મી બેઠક તા.૦૮/૦૪/૨૬ ના રોજ યોજાય શિશુવિહાર પરિસર માં યોજાયેલ બેઠક અત્યંત વિશિષ્ટ એટલા માટે રહી કે બુધસભાની સ્થાપનાથી જોડાયેલા વરિષ્ઠ સારસ્વત શ્રી અરવિંદભાઈ પંડ્યા (ઉંમર વર્ષ 93) ઉપસ્થિત રહ્યાં અને પોતાના સંસ્મરણો વાગોળ્યા. માધ્યમ બન્યા ડો. નલિનભાઈ પંડિત.. પંડિત સાહેબે તેમની સાથે સુંદર પ્રશ્નોત્તરી કરી અને અરવિંદભાઈ પંડ્યાના ખજાનામાંથી એક […]Continue Reading