Home Archive by category ભાવનગર (Page 68)

ભાવનગર

ભાવનગર
ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલામહાકુંભ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી વાંસળીવાદક શ્રી વૈદિક દવે રાજ્યકક્ષાએ ભાગ લેશે. ભાવનગર જિલ્લાનાં ઈશ્વરિયા ગામના વતની વાંસળીવાદક વિદ્યાર્થી શ્રી વૈદિક દવેએ અમરેલીમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ ( વર્ષ ૪થી ૧૬) સાંસ્કૃતિક સ્પર્ધામાં પ્રથમ સ્થાન સિધ્ધિ મેળવી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલામહાકુંભ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર કક્ષાએ Continue Reading
ભાવનગર
ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહમાં જિલ્લાકક્ષા યુવા ઉત્સવમાં શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા મણારનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું છે. મંગળવારે ભાવનગર જિલ્લા કક્ષા યુવા ઉત્સવમાં લોકનૃત્ય ખુલ્લા વિભાગમાં ભાવનગર ગ્રામ્યમાંથી લોકશાળા મણારની વિદ્યાર્થીનીઓ લોકનૃત્ય રજુ કરી પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી અને આગામી દિવસોમાં મોરબીમાં રાજયકક્ષા યુવાઉત્સવમાં ભાગ લેશે. શાળાના આચાર્ય શ્રી તથા Continue Reading
ભાવનગર
શાળાના બાળકીએ જાત મહેનત કરીને 12 જેટલી વિવિધ વાનગીઓ તૈયાર કરી       આજ રોજ તારીખ 10/12/2025 ને બુધવારના રોજ તળાજા તાલુકાની ફુલસર સરકારી પ્રાથમિક શાળાની અંદર આનંદ બજાર વાનગી મેળાનો ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતના સરકારી પ્રાથમિક શાળાના બાળકોને એક નવી તરાહ આપે તે રીતે આગળના દિવસે બાળકોને શિક્ષકોએ સાથે લઈ […]Continue Reading
ભાવનગર
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025- 26 નું આયોજન શ્રીમતી એન.એસ ડાંખરા ઉ.બુ.સંસ્થા બેલા ખાતે યોજાયેલ જેમાં મુખ્ય થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM. આધારિત વિભાગ- 5 આરોગ્ય અને સ્વચ્છતા અંતર્ગત શ્રી ઘાટરવાળા પ્રાથમિક શાળાની કૃતિ ‘ પંચવટી બહુગુણ સાબુ ‘ એ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઝોન કક્ષાએ ભાગ […]Continue Reading
ભાવનગર
રાજ્ય કક્ષાની (SGFI) થાંગ – તા માર્શલ આર્ટ સ્પર્ધામાં લોકશાળા મણાર નાં વિદ્યાર્થીઓ મકવાણા મિલન અને મકવાણા દક્ષા આ બંને વિધાર્થીઓ એ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. અને આવતા દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શાળા તેમજ ભાવનગર જીલ્લા અને ગુજરાત રાજ્ય નું ગૌરવ વધારશે. આ સિવાય નાં ખેલાડી ઓ મકવાણા વનિતા બીજા નંબર […]Continue Reading
ભાવનગર
વલ્લભીપુર સરકારી કોલેજ વલભીપુરમાં સમાજશાસ્ત્ર તથા ઇતિહાસ ના વિદ્યાર્થીઓ સાથે.પ્રત્યક્ષ સમાજ કાર્ય ના પરિણામો. અને વ્યક્તિગત વિકાસ વિશે સંબોધન. આચાર્ય ડૉ સુનિતાબેન યાગ્નિક તથા પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્ર મોરી ના ઈનિશેટિવ થી યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે ડૉ નાનકભાઈ ભટ્ટે ભાવનગર થી શિશુવિહાર સંસ્થાની માનવસેવા પ્રવૃત્તિ અંગેનું સાહિત્ય તથા કર્મઠ લોક સેવક માનભાઈ ના સેવા વિચાર વંદે Continue Reading
ભાવનગર
કેન્દ્રમાં રામ અને સંવાદમાં ઓશો ચિંતન સાથે જબલપુરમાં રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રામાં ‘રામ’ એ સેતુ છે, તેમ જણાવી રામકથા મહાત્મ્ય જણાવ્યું. આધ્યાત્મિક દાર્શનિક ઓશો જ મહોત્સવ પ્રસંગે મધ્યપ્રદેશમાં જબલપુરમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને શનિવારથી સંતો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે રામકથા Continue Reading
ભાવનગર
વિધાર્થીઓને વ્યસનની આડઅસરો તેમજ રોજબરોજની જીવનશૈલી વિશે નિષ્ણાત વૈધ દ્વારા માર્ગદર્શન અપાયું ઉપરોક્ત શીર્ષક હેઠળ ગણેશ શાળા ટીમાણા ખાતે પ્રસિદ્ધ વૈદ્યશ્રી મહેંન્દ્રસિંહ સરવૈયાના મુખેથી વિદ્યાર્થીઓ સાથે આરોગ્યલક્ષી વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું અને માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં  ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થીઓને વ્યસનની આડઅસરો,તેમજ રોજબરોજની જીવનશૈલી વિશે Continue Reading
ભાવનગર
ગઈકાલે રાત્રે ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા એક નાઈટ ક્લબમાં બ્લાસ્ટ થયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૨૫ લોકો માર્યા ગયા છે. અરપોરાની નાઈટ ક્લબનાં રસોડામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેમાં માર્યા ગયેલાઓમાં મોટાભાગના ક્લબ કર્મચારીઓ હતા તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને […]Continue Reading
ભાવનગર
બંધારણ ઘડવૈયા, સિમ્બોલ ઑફ નોલેજ અને ભારત રત્ન ર્ડો. બાબાસાહેબ આંબેડકરનાં 69મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય, સોનગઢ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.આ પ્રસંગે મહેમાનો તેમજ છાત્રાઓએ ડૉ. આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અવિસ્મરણીય યોગદાનને નમન કર્યું. કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ ડૉ. આંબેડકરના વિચારો, સામાજિક ન્યાય, શિક્ષણ અને Continue Reading