તળાજા તાલુકાના કુંઢડા ગામ નજીક આવેલ ગુરુ દત્તાત્રેય આશ્રમ અને ગૌધામ કોટીયા ખાતે ગાયોને ડ્રાયફ્રુટથી બનાવેલી લાપસીનું જમણ આપવામાં આવ્યું હતું. આ પુણ્યકાર્યમાં ગુરુદત્તાત્રેય આશ્રમના મહંત થાણાપતિ પૂ લહેરગીરીબાપુ અને આશ્રમના સેવકો દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આપણે ત્યાં દર ત્રણ વર્ષે અધિકમાસ આવે છે. આ વખતે પ્રથમ જેઠ મહિનો એ પુરુષોત્તમ માસ તરીકે […]Continue Reading



















Recent Comments