Home Archive by category ગુજરાત (Page 120)

ગુજરાત

ગુજરાત
રસ્તા ઉપર “છૈં વોચ”: ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક મુદ્દે તરત તંત્રને માહિતી આપતું સુરત મહાનગર પાલિકાનું ૈંઝ્રઝ્રઝ્ર સેન્ટર સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ ટેકનોલોજી આધારિત છૈં ઝ્રઝ્ર્ફ કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા હવે ૨૪*૭ શહેરમાં ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક જામ […]Continue Reading
ગુજરાત
શહેર એસ. જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં ઁસ્ત્નછરૂ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને લઈને પોલીસે ડૉકટર સહિતના આરોપીની ધરપકડ કરી હતી. ખ્યાતિકાંડના ૩ આરોપીને શરતી જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે. જેમાં આરોપીને ૧૦ હજારના બોન્ડ પર શરતી જામીન મળ્યા છે, ત્યારે મહિનામાં […]Continue Reading
ગુજરાત
ગુજરાતના દૂરના વિસ્તારોને જાેડીને ભારતના અર્થતંત્રને વધુ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સારડિયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે ૪૫ કિમી) માટે રૂ. ૧,૧૨,૫૦,૦૦૦/-નાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણ (હ્લન્જી) કાર્યને રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.સારડિયા- વાંસજાળીયા નવી લાઇનનો આ નવો પ્રોજેક્ટ નીચેના લાભો પ્રદાન કરશે:? ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના Continue Reading
ગુજરાત
પીએમ મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનના કેન્દ્રમાં છે કુશળ અને સશક્ત યુવાનો: શ્રી જયંત ચૌધરી એક દાયકા પહેલાં, ૧૫ જુલાઈ ૨૦૧૫ના રોજ, ભારત સરકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્કિલ ઇન્ડિયા મિશનની શરૂઆત કરી હતી. સ્કિલ ઇન્ડિયા મિશન એક એવી પહેલ છે, જેનો ઉદ્દેશ માત્ર નોકરીઓ ઊભી કરવાનો નથી, પરંતુ આર્ત્મનિભરતા, ગૌરવ અને આત્મવિશ્વાસ પર […]Continue Reading
ગુજરાત
અદ્યતન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ સાથે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (દ્ગૐછૈં) વધારી રહી છે હાઇવે યુઝર એક્સપિરિયન્સ રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ આપે છે ફરિયાદો નોંધવાની તેમજ ટોલ અને મુસાફરી અંગેની માહિતી મેળવવાની સુવિધા નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (દ્ગૐછૈં)એ હાઇવે સંબંધિત ફરિયાદોના નિવારણ માટે વ્યાપક પદ્ધતિઓ અમલી બનાવીને રોડ-રસ્તાઓ થકી મુસાફરી કરતા લોકો (રોડ યુઝર્સ)ની Continue Reading
ગુજરાત
ગુજરાતમાં અંદાજે ૫૦થી વધુ સાપની પ્રજાતિઓ અસ્તિત્વમાં વન વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેરી વિસ્તારની આસપાસથી અંદાજે ૪૯૨ સાપને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડાયાસાપ એ પ્રકૃતિનું અજાેડ સર્જન છે, જે પર્યાવરણની સુંદરતા અને સંતુલનનો એક અભિન્ન ભાગ છે. કુદરતે રચેલી આહારશૃંખલા મુજબ સાપ નાના પ્રાણીઓ અને જીવ જંતુઓના ભક્ષણ થકી તેમની વસ્તીને નિયંત્રિત કરીને […]Continue Reading
ગુજરાત
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં એક યુવક અપહરણ થયું છે તેમ ફરિયાદ મળતા પોલીસ દ્વારા ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં નિવૃત્ત આર્મી અધિકારીના પુત્રનું અપહરણ થયાની જાણ થતાં ક્રાઈમ બ્રાંચની ટીમે આખી રાતની દોડધામ બાદ અપહ્યુતને છોડાવી લીધો છે. રોકડ રકમની સામે ક્રિપ્ટો કરન્સી આપવાના મુદ્દે બબ્બે જણાનું અપહરણ કરનારા એક વિદ્યાર્થી સહિત […]Continue Reading
ગુજરાત
પ્રતિનિધિ મંડળને વિધાનસભામાં ગૃહની બેઠક વ્યવસ્થા, ધારાસભ્યશ્રીઓને મળતી સુવિધાઓ, દ્ગીફછ સેવા કેન્દ્ર જેવી વિવિધ કામગીરી અંગે કરાયા માહિતગાર ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની પાર્લામેન્ટરી સ્ટડીઝ કમિટીના ચેરમેન શ્રી સુરેન્દ્ર ચૌધરી અને કમિટી મેમ્બર શ્રી કિરણપાલ કશ્યપ સહિત પ્રતિનિધિ મંડળે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવેલા ઉત્તરપ્રદેશ વિધાન Continue Reading
ગુજરાત
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગર, સોનીની ચાલી, નિકોલ ગામ સહિત પૂર્વ વિસ્તારમાં વિવિધ સ્થળોમાં ચાલી રહેલી રોડ રી-સ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું અત્યાર સુધીમાં વિવિધ માધ્યમ થકી ૭૩૨૬ જેટલા ખાડાઓની ફરિયાદ આવી, જેમાંથી ૬૫૯૪ જેટલા ખાડાઓનું સંપૂર્ણ સમારકામ કરી દેવામાં આવ્યું : શ્રી બંછાનિધિ પાની રાજ્યમાં તાજેતરમાં વરસાદી માહોલ વચ્ચે પુલો અને રસ્તાઓ પર થયેલી અસરને પગલે Continue Reading
ગુજરાત
માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી સલામતી ખાતર તોડવામાં આવ્યો છે: કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલ જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક- આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરીત પુલ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સુચનાથી સમગ્ર રાજ્યમાં જજરી ફૂલોનું નિરીક્ષણ અને રોડ […]Continue Reading