Home Archive by category ગુજરાત (Page 329)

ગુજરાત

ગુજરાત
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થતા અત્યાચારો સામે નોઈડા, અંબાલા સહિત અમદાવાદમાં પણ વિરોધનો વંટોળ શરૂ થયો. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થતા અત્યાચારો સામે નોઈડા, અંબાલા સહિત અમદાવાદમાં પણ વિરોધનો વંટોળ શરૂ થયો. હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા આજે અમદાવાદમાં આ અત્યાચારો સામે વિરોધ નોંધાવવામાં આવશે. શહેરમાં ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ હિન્દુ Continue Reading
ગુજરાત
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ડ્રાઇવરો સામે પગલાં લેવા માટે, પોલીસ અગાઉ ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા અને વાહનોની તપાસ કરતી હતી અને મેમો જારી કરતી હતી, પરંતુ હવે અમદાવાદ ટ્રાફિક પોલીસે કૃત્રિમ ટેક્નોલોજીથી સજ્જ ડેશ કેમેરાની મદદથી મેમો આપવાનું શરૂ કર્યું છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ડ્રાઇવરો સામે પગલાં લેવા માટે, પોલીસ અગાઉ ચાર રસ્તા […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૭ દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી. ગુજરાતમાં ઠંડીની તીવ્રતા દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યના ૧૭ શહેરોમાં તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે ગગડી ગયું છે. આ ઉપરાંત રાજ્યમાં ઠંડા પવનો (ર્ઝ્રઙ્મઙ્ઘ ઉૈહઙ્ઘ) પણ ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ઠંડીનું પ્રમાણ વધુ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ […]Continue Reading
ગુજરાત
રાજકોટના જુબેલી ખાતે આવેલ મહેતા પાન ડીપોનો વિડિયો થયો વાઇરલ, કહ્યું કે અમો ૨ હજારની નોટો સ્વીકારીએ છીએ. જાેકે ૨ હજારની નોટોને ચલણમાં ઉપયોગ કરવા ઇમ્ૈં મનાઈ હુકમ કર્યો છે. સમગ્ર દેશમાં ૨ હજારની નોટ વ્યવહારમાં(ચલણમાં) નથી છતાં રાજકોટમાં સ્વીકારવામાં આવે છે. રાજકોટના જુબેલી ખાતે આવેલ મહેતા પાન ડીપોનો વિડિયો વાઇરલ થયો છે. જેમાં પાન […]Continue Reading
ગુજરાત
દ્વારકાધીશ જગતમંદિરમાં દરરોજ સ્થાનિક તથા બહારગામથી મોટી સંખ્યામાં ભકતો દર્શનાર્થે આવતા હોય છે. તેમને વ્યવસ્થિત દર્શન થાય તેવા ઉમદા હેતુથી દ્વારકા જગતમંદિરનો વહિવટ કરતી દેવસ્થાન સમિતિ દ્વારા આવતા દિવસોમાં આવનાર ધનુર્માસ ઉત્સવ દરમિયાન શ્રીજીના દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દ્વારકામાં આવેલ દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો Continue Reading
ગુજરાત
રાજ્યના વિકાસ માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓમાં ૈંૈંસ્-છની જ્ઞાન કૌશલ્ય તજજ્ઞતા અને નેટવર્ક નો લાભ મેળવવા ય્ઇૈં્‌ અને ૈંૈંસ્ વચ્ચે સ્ર્ંેં થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ય્ઇૈં્‌ની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ય્ઇૈં્‌ની વિસ્તૃત કાર્યક્ષેત્ર અને અનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિચાર-પરામર્શ Continue Reading
ગુજરાત
રાજ્યના રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં બે કે તેથી વધુ મિલકત વિરૂધ્ધના ગુનામાં પકડાયેલા આરોપીઓ અને ૧ કે તેથી વધુ નાર્કોટીકસના ગુનામાં પકડાયેલા આરોપીઓનો આ પ્રોજેકટમાં સમાવેશ કરાયો છે. ‘મેન્ટર પ્રોજેકટ’ અન્વયે નિમણૂક પામેલા પોલીસ મેન્ટર્સને દરેક જીલ્લાઓમાં અસરકારક Continue Reading
ગુજરાત
ગોંડલમાં હત્યાનો એક અજીબ કેસ સામે આવ્યો છે. જેમાં વાછરારોડ પર પરણીત પ્રેમી એવા કિશનને મળવા આવેલી પ્રેમિકા જલ્પા ગીરધરભાઇ ભાલીયાને કિશનની પત્નિ જીજ્ઞાએ માથાનાં ભાગે પાવડાનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં જીજ્ઞા પોલીસ સમક્ષ હાજર થઇ ગઇ હતી.મૃતક રાજકોટનાં કોઠારીયા રણુજા મંદિર પાસે તેની માતા સાથે રહેતી હતી. કિશન સાથેનાં પ્રેમસંબંધને […]Continue Reading
ગુજરાત
ગુજરાત એ છ ભારતીય રાજ્યોમાંનું એક છે, જ્યાં ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી પ્રભાવિત છે. દેશની લોકસભામાં રજૂ કરાયેલ તાજેતરના ડેટા અનુસાર, ગુજરાતના ૩૩ માંથી ૨૮ જિલ્લાઓ ખારાશથી પ્રભાવિત છે. ગુજરાતના ૯૭ ટકા જિલ્લાઓ પાણીમાં ઉચ્ચ નાઈટ્રેટથી પ્રભાવિત થયા છે. લોકસભામાં રજૂ કરાયેલા તાજેતરના ડેટાએ સમગ્ર ગુજરાતમાં ભૂગર્ભજળની ગુણવત્તાના નોંધપાત્ર મુદ્દાઓ જાહેર કર્યા Continue Reading
ગુજરાત
અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશનનો રોડ હાલમાં ફોર લેન છે તેને સિક્સ લેન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ રોડને ફોર લેનમાંથી છ લેનનો કરવા સામે નડતા અવરોધો અંગે પણ ચર્ચા કરવામાં આવશે અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશનનો રોડ હાલમાં ફોર લેન છે તેને સિક્સ લેન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ રોડને ફોર લેનમાંથી છ લેનનો […]Continue Reading