Home Archive by category ગુજરાત (Page 35)

ગુજરાત

ગુજરાત
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે આયોજિત બે દિવસીય ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના લોકસંપર્ક અને સાદગીનું એક નવું ઉદાહરણ બન્યો છે. રાજ્યપાલશ્રીના આગમનથી ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને કાર્યક્રમને અભૂતપૂર્વ જનપ્રતિસાદ મળ્યો છે. ભીષણ ગરમીમાં અંદાજે 3 કલાક સુધી એસ.ટી. બસમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરીને Continue Reading
ગુજરાત
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સાબરકાંઠાના વડાલી ખાતે આવેલ સંત માતૃશ્રી કુંવરબા વિદ્યાસંકુલ અને સંતશ્રી રામજીબાપા શારદા વિદ્યામંદિર ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ યુવા સંઘ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે ‘પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન’ યોજાયું હતું. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠામાં Continue Reading
ગુજરાત
ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા પરંપરા સદીઓથી દેશ-વિદેશમાં પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવે છે. બદલાતા આર્થિક પરિપ્રેક્ષ્ય અને વૈશ્વિક સ્પર્ધાના સમયમાં આ કારીગરોને સશક્ત બનાવવું સમયની મોટી જરૂરિયાત બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ‘વિકાસ ભી, વિરાસત ભી’, ‘આત્મનિર્ભર ભારત’, ‘વોકલ ફોર લોકલ’ જેવા મંત્રો દ્વારા પરંપરાગત કલા વારસાને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનું વિઝન આપ્યું છે અને Continue Reading
ગુજરાત
*ગુજરાત પોલીસની ‘સુરક્ષા, સેવા અને વિશ્વાસ’ની ભાવનાને ઉજાગર કરવાનું સક્ષમ માધ્યમ બન્યુ જનસંપર્ક કેન્દ્ર: રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન રાવ* *નાગરીકોના પ્રશ્ર્નોનું સિંગલ-વિન્ડો જેવી પારદર્શક વ્યવસ્થાથી સમયસર નિવારણ* *રાજ્યના પોલીસ વડાશ્રીએ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી****************************રાજ્યના નાગરિકો અને પોલીસ તંત્ર વચ્ચે વિશ્વાસ અને Continue Reading
ગુજરાત
“ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે અત્યાધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યશીલ છે. આ અંતર્ગત આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સમગ્ર રાજ્યમાં કાર્ડિયાક સેવાઓના વિસ્તરણ અંગે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટ બેઠકમાં “ગુજરાત વાયર ફ્રી સિટી મિશન”ને આપી મંજૂરી: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી**************** *આ મિશન હેઠળ રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓ અને ૧૫૧ નગરપાલિકાઓ વાયર ફ્રી બનશે* * *વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્યના શહેરી વિસ્તારોમાં વીજ લાઈનો સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ કરાશે* * *કુદરતી આફતો સામે જનજીવન વધુ સુરક્ષિત બનશે અને નાગરિકોને વિના Continue Reading
ગુજરાત
મધ્યપ્રદેશ સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી રાકેશ સિંહે ગાંધીનગર ખાતે ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી અને મંત્રીશ્રી વચ્ચે બંને રાજ્યોના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને લોકકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે અત્યંત સાર્થક અને ગહન ચર્ચા થઈ હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મધ્યપ્રદેશમાં થઈ રહેલા Continue Reading
ગુજરાત
પોરબંદર ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ,પોરબંદર ના આર્ટિસો દ્વારા પદઉન્નત મેયર સાગર મોદી અભિવાદન આજે તારીખ ૧ લી જૂન પોરબંદર મહાનગર પાલિકાના પ્રથમ મેયરશ્રી સાગરભાઈ મોદીને શુભેચ્છા પાઠવતા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ, પોરબંદરના પ્રેસિડેન્ટ બલરાજ પાડલિયા,આર્ટિસ્ટ  કમલ ગોસ્વામી,શૈલેષ પરમાર,દિનેશ પોરિયા,કરશનભાઈ ઓડેદરા તથા સમીર ઓડેદરા સૌ સાથે મળવા જવાનું થયું એમના સરળ સ્વભાવ તથા Continue Reading
ગુજરાત
સુરત નવનિયુક્ત મેયર શ્રીની અનોખી પહેલ: ફૂલ-બુકેને બદલે ‘નોટબુક’ સ્વીકારી અભિવાદન જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણને આપશે વેગ સુરતના નવનિયુક્ત મેયર શ્રીમતી માયાબેન ડી. માવાણીએ પદભાર સંભાળતાની સાથે જ લોકસેવા અને સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે જાહેરાત કરી છે કે, તેમને શુભેચ્છા પાઠવવા આવતા તમામ નાગરિકોએ ફૂલ-બુકે લાવવાને બદલે શૈક્ષણિક સાધન તરીકે ‘નોટબુક’ અર્પણ કરવી. Continue Reading
ગુજરાત
​એક તરફ વિશ્વ તેલ સંકટના સર્જક ગણાતા અમેરિકાના  રાષ્ટ્રપતિ ટ્રમ્પના પરિવાર માટે ચુસ્ત બંદોબસ્ત, તો બીજી તરફ તામિલનાડુમાં જનતાની સુખાકારીનો અનોખો દાખલો ​———————————————————- ​કોઈના વૈભવ વધારવા અહીં                Continue Reading