Home Archive by category રાષ્ટ્રીય (Page 1327)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
સરકારે ૨૫ ઑક્ટોબરના રોજ ૧૮૦૦૦ કરોડ રૂપિયામાં એર ઇન્ડિયાના વેચાણ માટે ટાટા સન્સની સાથે ખરીદીનો કરાર કર્યો હતો. ટાટા સોદોની અવેજમાં સરકારને ૨૭૦૦ કરોડ રૂપિયા રોકડા આપશે અને એરલાઇન પર બાકી લેણા ૧૫૩૦૦ કરોડના લઇ લેશે. એક અન્ય અધિકારીએ કહ્યું કે સરકારને આ સોદાની અંતર્ગત મળનાર રોકડ રકમ અધિગ્રહણ પ્રક્રિયા પૂરી થયા બાદ જ મળશે. […]Continue Reading
રાષ્ટ્રીય
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સંક્રમિત થયા પહેલા આ વર્ષે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોમવારે દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે પાર્ટીની નવ પરિવર્તન યાત્રાને સંબોધિત કરી હતી.દિલ્હીના મુખ્યમંત્રી પણ રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-૧૯ની સ્થિતિ અંગે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં ભાગ લેવાના હતા. તે જ સમયે, ઓમિક્રોન વેરિઅન્ટ આવ્યા પછી Continue Reading
રાષ્ટ્રીય
૧૫થી ૧૮ વર્ષની ઉંમરના લોકો માટે જ્યાં સુધી શક્ય છે, ત્યાં સુધી અલગ વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યોને આ સલાહ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે આપી છે. તેનું કારણ એ છે કે આ ઉંમરના બાળકોને માત્ર કોવેક્સીન આપવામાં આવી રહી છે, જ્યારે ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવેક્સીનની સાથે […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એકલા તેમના મંત્રાલયમાંથી ૨૦ હજાર કરોડના પ્રોજેક્ટ્‌સ માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તાજેતરમાં ૮૪ કોસી પરિક્રમા માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જાે મળ્યો છે. એટલું જ નહીં ચાર હજાર કરોડના ખર્ચે ૨૭૫ કિમીના હાઈવે બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત દસ હજાર કરોડના ખર્ચે અયોધ્યા થઈને ગોરખપુર-લખનૌ નેશનલ હાઈવેને […]Continue Reading
રાષ્ટ્રીય
પશ્ચિમ બંગાળ રાજ્યની તમામ શાળાઓ, કોલેજાે અને યુનિવર્સિટીઓ બંધ રહેશે. આ સંસ્થાઓમાં કર્મચારીઓને માત્ર વહીવટી કામ માટે ૫૦ ટકા ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. યુકેથી આવતી તમામ ફ્લાઇટ્‌સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. ‘દ્વારે સરકાર’ ને લગતા તમામ કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે અને તે ૧ ફેબ્રુઆરીથી ફરી શરૂ કરવામાં આવશે. સ્વિમિંગ પુલ, […]Continue Reading
રાષ્ટ્રીય
મુંબઈથી ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રૂઝ શિપના ક્રૂ મેમ્બર કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ક્રુઝમાં સવાર ૨,૦૦૦ થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બરોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે . જહાજ પર કોવિડ સંક્રમિત ક્રૂ મેમ્બરને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ઁઁઈ કિટથી સજ્જ મેડિકલ ટીમ ૨૦૦૦ થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરવા […]Continue Reading
રાષ્ટ્રીય
હવે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે નવા વર્ષમાં રાજ્યને કોરોના મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. દરરોજ વધી રહેલા કોરોના સંક્રમણને જાેતા અજિત પવારે રાજ્યમાં વધુ કેટલાક નવા લોકડાઉન જેવા કડક નિયંત્રણો લાદવાનો સંકેત આપ્યા છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પુણે નજીક કોરેગાંવ ભીમા ખાતે વિજય સ્તંભનું અભિવાદન કરતી વખતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. દરમિયાન, […]Continue Reading
રાષ્ટ્રીય
આ નવી ગાઈડલાઈન અનુસાર લગ્ન અથવા કોઈપણ સામાજિક, રાજકીય અથવા ધાર્મિક કાર્યક્રમમાં વધુમાં વધુ ૫૦ લોકોને હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ અંતિમ સંસ્કારમાં હાજર લોકોની મહત્તમ સંખ્યા ૨૦ રાખવામાં આવી છે. આદેશમાં વધુમાં જણાવાયું છે કે રાજ્યમાં જ્યાં લોકોની મોટી ભીડ એકઠી થાય છે,ત્યાં સક્ષમ અધિકારીઓ જાે યોગ્ય લાગે તો તેઓ ત્યાં […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે વધીને ૧,૪૫,૧૬,૨૪,૧૫૦ થઈ ગયો છે. તે જ સમયે, ઓમિક્રોન કેસની વાત કરીએ તો, દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ્‌સથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં આ વેરિઅન્ટના કુલ કેસ હવે વધીને ૧,૪૩૧ થઈ ગયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ ઓમિક્રોન કેસ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ૪૫૪ છે, જ્યારે […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોના વાયરસના ૧૩,૧૫૪ નવા કેસ નોંધાયા હતા. દેશમાં સક્રિય કેસની સંખ્યા ૮૨,૪૦૨ છે. દેશમાં નોંધાયેલા કુલ કેસોમાં તેનો હિસ્સો માત્ર ૦.૨૪ ટકા છે. તે જ સમયે, કોરોના રિકવરી રેટ વધીને ૯૮.૩૮ ટકા થઈ ગયો છે. દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ ૨ ડિસેમ્બરે આવ્યો હતો અને હવે તેની સંખ્યા ૧૨૦૦ ની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય […]Continue Reading