જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની બે અલગ-અલગ અથડામણમાં બે પાકિસ્તાની નાગરિકો સહિત જૈશ-એ-મોહમ્મદના છ આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. બીજી તરફ સેના, ઝ્રઇઁહ્લ અને કાશ્મીર પોલીસે મળીને છેલ્લા ૧૨ કલાકમાં કાશ્મીરમાંથી ૬ ખતરનાક આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ તમામ આતંકવાદીઓ અનંતનાગ અને કુલગામમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં માર્યા […]Continue Reading












Recent Comments