૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીના કાર્યક્રમો માટે, જાે હોલ બુક કરવામાં આવ્યો હોય, તો ક્ષમતામાંથી માત્ર ૫૦ ટકા લોકોની હાજરીની મંજૂરી છે. ઉપરાંત, આયોજકોએ ભીડ ન વધે તેની કાળજી રાખવી, એકબીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્કનો ઉપયોગ અને સેનિટાઈઝરની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમમાં બાળકો […]Continue Reading












Recent Comments