Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 53)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
ગીર સોમનાથના એક એવા મતદાર જે પોતાના મતાધિકારને લઈ વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે. આ મતદાર છે ગીર જંગલની મધ્યે આવેલા બાણેજ ગીર જગ્યાના મહંત કે જેઓ મતદાન કરે એટલે ૧૦૦ ટકા મતદાન થઈ જાય છે. ત્યારે આજે મતદાનના દિવસે મહંતે મત આપીને લોકશાહીના પર્વમાં સૌ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. ભારત દેશની […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલા એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાં દરોડો કરી એસઓજી ટીમે ગાંજાના જથ્થા સાથે ત્રણને ઝડપી લઈને ૬ કિલોથી વધુનો ગાંજાે, ત્રણ મોબાઈલ સહીત કુલ રૂ. ૭૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન લાલપર અજંતા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતાની અમલી કરણની પ્રક્રિયાઓ ચાલી રહી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જુદાં-જુદાં વિસ્તારોમાં મંજૂરી વગરના બેનર- પોસ્ટરો- ઝંડા વગેરે ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના ૨૦૦ ઝંડા ઉતારી લેવામાં આવ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના ૨૫૦ ઝંડા દૂર કરવામાં આવ્યા છે. જામનગર શહેરના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ટંકારા નજીક આવેલા ગોડાઉનમાં રાખેલુ જીરૂ અને તલનો જથ્થો અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા છે. રાત્રીના સમયમાં ગોડાઉનનું શટર તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. ગોડાઉનમાંથી કુલ ૮.૨૧ લાખની મત્તા ચોરી કરી ગયા હોય જે બનાવ મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના શિવધારા રેસીડેન્સીના રહેવાસી પ્રવીણભાઈ મોહનભાઈ અણદાણીએ ટંકારા પોલીસ મથકમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓની હવે ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. દરેક પક્ષના ટોચના નેતાઓ ગુજરાતના ખુણે ખુણે પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચરોતર અને દક્ષિણ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી સૌરાષ્ટ્રની બેઠકો કબ્જે કરવામાં વ્યસ્ત છે. અરવિંદ કેજરીવાલે જામનગરમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
તહેવારો દરમિયાન ફરાળી વાનગીઓમાં પેટીસનું સૌથી વધુ ચલણ હોય છે પણ કેટલાક ભેળસેળિયાઓ નફો રળવા માટે તેમાં પણ બિનફરાળી લોટ વાપરી લોકોના વ્રતને અભડાવે છે. ત્યારે રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા શહેરના ગીતાનાગર વિસ્તારમાં આવેલ સમર્પણ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ પર દરોડા પાડવામા આવ્યા હતા. જ્યાં તેના રાજેશભાઈ અરજણભાઈ સરવૈયા પાસેથી લેવાયેલા નૂમનામાં મકાઈના લોટમાંથી ફરાળી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દ્વારકા જિલ્લાના મીઠાપુર સ્થિત ટાટા કેમ ડીએવી પબ્લિક સ્કૂલનાં પ્રાંગણમાં ભૂલકાઓએ આઠમા વાર્ષિક રમતોત્સવમાં ભાગ લીધો હતો. ચીફગેસ્ટ તથા અન્ય આમંત્રિત અતિથીઓના હસ્તે પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર રમતવીરોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મીઠાપુરની ટાટા કેમ ડીએવી પબ્લિક સ્કૂલનાં પ્રાંગણમાં ભૂલકાઓએ આઠમા વાર્ષિક રમતોત્સવમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટાટા કેમીકલ્સના સીએમઓ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બે વર્ષ દરમિયાન કોરોના મહામારીની તબક્કાવાર ત્રણ લહેર આવતા વેવિશાળ, લગ્ન કે ધાર્મિક ઉજવણી કરવામાં તો આવી, પણ સંયમ સાથે. ક્યાંક નિયત સંખ્યા તો ક્યાંક આર્થિક સંકડામણ કારણભૂત રહી. હવે જ્યારે બધી જ માર્કેટ ખુલ્લી છે, વેપાર ધંધા નિયમિત થયા છે, આવકનો સ્ત્રોત વધ્યો તેને કારણે આર્થિક સ્થિરતા આવતા લોકોના મન ખુલ્યા છે.તેમાંય ચૂંટણી અને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલસુરા નેવી દ્વારા જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના આશરે ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલાં યુવાઓ તથા નાગરિકો જાેડાયા હતા. આ વેળાએ શહેરીજનોમાં મતદાન પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ આવે તેમજ જામનગર જિલ્લો ૧૦૦ ટકા મતદાનના લક્ષ્યાંકને હાંસલ કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
આજકાલ લગ્નની લાલચ આપીને છોકરીઓને ભગાડી લઈ જવાના અને પછી કોઈપણ કારણોસર લગ્નની ના પાડી ઘરમાંથી તરછોડી મુકવાના કિસ્સાઓ ખૂબ વધી રહ્યાં છે. જ્યાં દીકરીને ઘર છોડીને કરેલી ભુલના કારણે ખોટા પરીણામો ભોગવવા પડે છે. તેવો જ એક કિસ્સો ગીર સોમનાથના ગીર ગઢડામાં મજૂરી કામ કરતાં પરિવાર સાથે બન્યો છે. જ્યાં એક શખ્સે ૧૭ વર્ષની […]Continue Reading