Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 60)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસે આજે પોતાની પ્રથમ યાદીમાં ૪૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં સૌરાષ્ટ્રના ૧૦ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની કુલ ૮ બેઠકો પૈકી ૩ બેઠક પરથી ઉમેદવારના નામોનો સમાવેશ પ્રથમ બેઠકમાં કરી દેવામાં આવ્યો છે જેમાં રાજકોટ ગ્રામ્ય, રાજકોટ દક્ષિણ અને જસદણ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારોના નામ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના ભાદર રોડ પર આવેલ ભંગારના ગોડાઉનની અંદર દેવ દિવાળીની રાત્રે કોઈ કારણોસર અચાનક આગ લાગવાની ઘટના બની હતી જેમાં રાત્રિના બાદ આગ લાગવાની ઘટના સામે આવતા પ્રથમ આસપાસના વિસ્તારોના લોકોએ આગ બુઝવવા માટેનો પ્રયત્ન કર્યો હતો જેમાં આગ લાગવાની ઘટના અંગેની જાણ થતા જ તુરંત ઉપલેટા નગરપાલિકાની હાયર ટીમ ઘટના સ્થળ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
આ વર્ષે જૂનાગઢ પંથકમાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામના ખેડૂતો દ્વારા કલેક્ટરને યોગ્ય વળતર આપવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને વિવિધ માગણીઓ કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, વધુ વરસાદના કારણે કપાસમાં ફાલ બધો ખરી પડયો છે અને રાતડ જેવો રોગ આવતા કપાસનો પાક […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાન અને તેની પત્ની વચ્ચે વિખવાદ થતા યુવાને જીવતરનો અંત આણ્યો છે. ઘરકામ તેમજ મિત્રો સાથે ફરવા બાબતે પત્ની સાથે ઘરકંકાશ થતા યુવાનને મનમાં લાગી આવ્યું હતું અને તેણે લહેર તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગર નજીક ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામ નજીક આવેલા લહેર તળાવમાંથી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વિધાનસભાની ચૂંટણી પહેલા બી ડિવીઝન પોલીસે ૪.૯૪ લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો છે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારે દારૂની બદીને અટકાવવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડિવાયએસપી હિતેષ ધાધલીયાના માર્ગદર્શનમાં બી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન જીજે ૨૩ વાય ૮૦૫૪ નંબરના વાહનમાં દારૂ ભરીને ઝાંઝરડા ચોકડીએથી પસાર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી ઘડિયાળના કાંટા ઉપર ચાલતું અને વિકસતું શહેર પણ તેને કોઈ બેદરકારીથી શુળી પર ચડાવી દે તે વાત કદાપી મંજૂર કેમ કરી શકાય…! રવિવારની સાંજે ટીવી પર ડિસ્પ્લે થતાં સમાચારો જોઈને અત્યંત દુઃખી થવાયું. કેબલ બ્રિજની દુર્ઘટનાઓ ખૂબ ઓછી જોવાં મળે છે. છેલ્લે નેપાળમાં જ્યારે જ્યારે કોઈ મોટી નદીઓ ઉપર નજર કરી તો અનેક કેબલ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
માંગરોળ તાલુકાના સરસાલી ગામે રહેતાં એક શખ્સે મહિલાને વિધવા સહાય શરૂ કરાવી દેવાની લાલચ આપી હતી અને મહિલાની અશિક્ષિતતા નો લાભ લઈ લગ્નનું ખોટું સર્ટી પણ બનાવી લીધું હતું અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું અંતે છેતરપીંડી થયાનું બહાર આવતા મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને આ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ મુકામે પિયુષ પરમાણની આગેવાનીમાં મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે માંગરોળ ટાવર ચોકથી નિમલા ચોક સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લીમડા ચોકમાં કેન્ડલ જલાવી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોરબીની આ દુર્ઘટનાથી ભલભલાના કાળજા કંપાવી નાખે તેવા બનાવમા નાના બાળકો સહિત ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જિલ્લાના જાણીતા પ્રાકૃતિક ધામ ગુરુદત્તાત્રેય આશ્રમ ગૌધામ કોટિયા (તા.મહુવા) ખાતે આગામી તા.5 ને શનિવારે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નજીકના વાણીયાવીર તથા કુંઢડા નિવાસી કાળીયા ઠાકર ની જાન સાંજના ચાર કલાકે પધારશે. હસ્તમેળાપ નો સમય રાત્રિના 11:00 કલાકે રાખેલ છે. તેમજ રાસ ગરબા અને સંતવાણી ડાયરા નો કાર્યક્રમ પણ થશે. જેમાં દેવરાજ ગઢવી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ પૂ.મહંતશ્રી ગોપાલાનંદજી બાપુ તથા પૂ.શ્રી મુકતાનંદજી બાપુ પ્રેરિત ‘મનવંદના ચેરીટેબલ ટ્રસ્ટ’, જુનાગઢ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સેવાકીય સંસ્થા છે. એ છેલ્લા 15 વર્ષથી માનસિક દિવ્યાંગ બાળકો માટે કાર્યરત છે. મનીષભાઈ અને વંદનાબેન  પુરોહિત, એક દંપત્તિ આ સંસ્થા ચલાવે છે. તેઓ નિસંતાન છે માટે તેઓ દિવ્યાંગ બાળકોની સેવા જ તેમના જીવનનો ધર્મ અને કર્મ બની […]Continue Reading