મોરબીમાં દુઃખદ ઘટના બનતા ભલભલાના કાળજા કંપી ગયા હતા. મચ્છુ નદી પરનો પુલ તૂટતા લોકો પાણીમાં ગરકાવ થયા હતા અને અનેક લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સહિતનો કાફલો ગઈકાલે રાતથી જ મોરબી ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારે લોહાણા સમાજના અગ્રણી અને જૂનાગઢના ડે. મેયર ગિરીશ કોટેચા પણ મોરબી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. મોરબીમાં […]Continue Reading

















Recent Comments