ભાવનગર

લાખણકા ગામના ખેડૂત તથા બીનખેડૂત ખાતેદારો જોગ

        ભાવનગર તાલુકાના લાખણકા ગામના તમામ ખેડૂત તથા બીનખેતી પ્લોટ તથા અન્ય પ્લોટ તેમજ મકાન ધારક માલિકોને જાણ કરવામાં આવે છે કે, તેઓએ જમીન ઉપરના બાકી કરો-ઉપકરો જેવાં કે, જમીન મહેસૂલ, શિક્ષણ ઉપકર, જિલ્લા પંચાયત ઉપકર કે પંચાયત વેરા વ્યવસાય વેરા કે અન્ય વેરા બાકી હોય તો લાખણકા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને ભરપાઇ કરવાં જણાવવામાં આવે છે.

        જો બાકી વસૂલાત ભરવામાં ચૂક થયેથી જે તે બાકીદારો સામે કાયદા અન્વયે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. જેની નોંધ લેવાં લાખણકા તલાટી કમ મંત્રીશ્રીની યાદીમાં જણાવવામાં આવે છે.

        ભાવનગર તાલુકાના લાખણકા ગામના તમામ ખેડૂત તથા બીનખેતી પ્લોટ તથા અન્ય પ્લોટ તેમજ મકાન ધારક માલિકોને જાણ કરવામાં આવે છે કે, તેઓએ જમીન ઉપરના બાકી કરો-ઉપકરો જેવાં કે, જમીન મહેસૂલ, શિક્ષણ ઉપકર, જિલ્લા પંચાયત ઉપકર કે પંચાયત વેરા વ્યવસાય વેરા કે અન્ય વેરા બાકી હોય તો લાખણકા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને ભરપાઇ કરવાં જણાવવામાં આવે છે.

        જો બાકી વસૂલાત ભરવામાં ચૂક થયેથી જે તે બાકીદારો સામે કાયદા અન્વયે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. જેની નોંધ લેવાં લાખણકા તલાટી કમ મંત્રીશ્રીની યાદીમાં જણાવવામાં આવે છે.

Related Posts