કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ યોજાય
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/11/IMG-20231104-WA0010-1140x620.jpg)
ભાવનગર બાળવયથી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે શ્રી પ્રીતિબેન ભટ્ટ, અશોકભાઈ પટેલ, રમેશભાઈ ગોહીલ દ્વારા રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્કાઉટ વિધાર્થીઓને રંગોળી કેમ બનાવવી તેના વિશેની તાલીમ આપવામાં આવી. મીનાબેન પ્રમોદચંદ્ર હેમાણી ના સૌજન્યથી ચાલતી ૧૮૫ મી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર થકી ૪૦ વિધાર્થી ઓ તાલીમ બદ્ધ થયા છે, જે નોંધનીય બને છે.
Recent Comments